________________
પ્રસ્તાવ ૨.
""
કરનારી થઇ અને રાગી થઇને રાજાને અત્યંત આકર્ષક થઇ પડી. ૭૦૦ અહા ! શંખરાજાતે ધન્યવાજ અપાય. કેમકે, તેણે પરાપકાર કરવામાં તત્પર થઈને પેાતાના અલ્પ સમયના પ્રીતિપાત્ર મિત્રને આખું રાજ્ય આપી દીધું. ૭૦૧ અરે ! વિધાતા પોતે પણ રાજાને કદી મિત્ર કરી શકતા નથી, પરંતુ આ ા ફાઇ અપૂજ વિધિ અન્યા કે રાજાએ પોતાના મિત્રને રાજા બનાવ્યા. ૭૦૨ હવે આ તરફ શ્રીશ...ખરાજા, શ્રીમાન પાતનપુર નગરમાં નગરવાસી સલાકાનું ઘણીજ શાંતિથી શાસન કરી રહ્યો હતા. ૭૦૩ તે, શ્રીરામની પેઠે ન્યાયથી સર્વત્ર પૂજ્ય થઇ પડ્યો અને તેના રાજ્યમાં કાઇ પણ ઠેકાણું “ તમે મને આપે। એવું વચન ઉચ્ચારવામાં આવતું ન હતું— અર્થાત્ તેના રાજ્યમાં કાઇ પણ સ્થળે કાઇ યાચક ન હતા. ૭૦૪ એ રાજાને યશ મેાગરાના પુષ્પ સમાન તથા ચંદ્ર સમાન ઉજ્જવળ હાઇને આકાશમાં ફેલાઇ ગયા હતા અને જગત ઉપર ધેાળા રેશન મનેા જાણે ચંદરવા હાય તેવા શાલતા હતા. ૭૦૫ એ રાજા ઉપર ન્યાયને લીધે લેાકાની પ્રીતિ થઇ, લોકપ્રીતિથી અદ્ભુત સંપત્તિ પ્રાપ્ત થઇ, સંપત્તિથી દાન અને દાનથી યશ પ્રાપ્ત થયેા. આ રીતે સર્વ ઉત્તરાત્તર તેને પ્રાપ્ત થયું. ૭૦૬ વળી એ રાજાએ પોતાની બુદ્ધિરૂપ સૂત્ર ( બાંધવાની દેરી ) થી શત્રુને વશ કર્યા; કેમકે જે કામ ગાળ આપવાથી થતું હોય તેમાં કયા માણસ ઝેરનેા ઉપયોગ કરે ! ૭૦૭ તે પછી કેટલાએક ભાગ્યશાળી રાજાએ, પોતાની કન્યાઓને ભેટ રૂપે લાવીને અત્યત આનદથી શ’ખરાજાને પરણાવવા લાગ્યા. ૭૦૮ અને શખ રાજાએ જુદા જુદા દેશમાં ભ્રમણ કરતી વેળા જે જે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તે સર્વને પણ તેણે આદરસત્કારપૂર્વક ત્યાં તેડાવી લીધી. ૭૦૯ એ રીતે મહા સમૃદ્ધિવાળાં બે રાજ્યોના તે સ્વામી થયા અને સૂર્યની પેઠે પ્રતાપી થઈને સર્વોત્તમ પ્રસિદ્ધિને
( ૧૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org