________________
ધનદેવનું દૃષ્ટાંત.
*
ન કરે ? ” ૩૧૪ એમ કહીને તે મુનિના ચરણમાં પડયો અને ધનુષખાણુ વગેરે સર્વ શિકારનાં સાધના ભાંગી નાખી પોતાના ધર તરફ ચાલી નીકળ્યેા. ૩૫એ રીતે જ્યારે તે ઘેર આવ્યા ત્યારે તેની સ્ત્રી પોતાના પતિને માંસ તથા ધનુષમાણુ રહિત આવેલા જોઈને પૂછવા લાગી કે, “ આજે તમારી પાસે કઇ જોવામાં કેમ નથી આવતું ?” ૩૧૬ પછી તે ધનદેવે તે દિવસે જે વૃત્તાંત બન્યું હતું તે સમગ્ર પેાતાની પત્ની આગળ કહી સંભળાવ્યું ત્યારે તેણીએ પણ કહ્યું કે “ હે પ્રિય ! આપને ધન્ય છે, કે જેથી આપને મુનિના સમાગમ થયેા.૩૧૭ આપે જે નિયમ લીધા છે તે મને પણ માન્ય છે. આપણે અન્ને જણ મળીને તે નિયમનું પાલન કરીશું.” ૩૧૮ તે પછી તે અન્ને સ્ત્રી-પુરુષ પ્રસન્નચિત્ત નિયમનું પાલન કરવા લાગ્યાં અને શુદ્ધ દ્રવ્ય સંપાદન કરી પેાતાનેા કાળ ગાળવા લાગ્યાં.૩૧૯ તેના એ રીતે કેટલાક કાળ ગયા તેવામાં રાક્ષસની પેઠે લેાકને ક્ષય કરનારા ભયંકર દુષ્કાળ પ્રાપ્ત થયા. એ સમયે કાઇપણ મનુષ્ય સુખી જણાતા નહતા. ૩૨૦ માતાએ પેાતે પણ કેટલીએક બાધા રાખીને મેળવેલા પેાતાના પુત્રને છેતરીને એકાંતમાં રહી તુચ્છ અન્ન ખાઈ જતી હતી.૩૨૧ પિતા પણ પ્રીતિરીતિને ત્યાગ કરી શ્વાસની પેઠે પુત્રને વેચી નાખતા હતા અને તેના મૂલ્યમાં કેટલુંક બન લેતા હતા.૩૨૨ વળી તે સમયે નિન-૨'ક મનુષ્યા, દુષ્ટ વાયુના આધાતથી પૃથ્વીપર પડી ગયેલાં પાપરૂપ વૃક્ષનાં જાણે ફળ હાય તેમ પૃથ્વી પર જ્યાં ત્યાં પડેલાં–રડવડતાં જોવામાં આવતાં હતાં.૩૪૩ અને નાગરિકાના પ્રત્યેક ઘેર દ્વારમાં ઉભી રહેલી ૨ મનુષ્યાની દીન પક્તિ, દુ:ખના પાકાર કરી રહી હતી, અને પેાતાના પાપને જાણે સૂચવી રહી હેાય તેવી જણાતી હતી.૭૨૪ એ રીતે લેાકાના સંહાર કરનારા તે દુષ્કાળ ઉપસ્થિત થયા, ત્યારે અન્નના અભાવને લીધે લગભગ ણા મનુષ્ય
( ૩૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org