________________
પ્રસ્તાવ ૨.
સુંદરી નામની અનન્ય રૂપસંપત્તિવાળી કન્યા તેને ઘણાજ આનંદથી પરણાવી.૬ ૧૭ એટલે તે પિતાની સ્ત્રી સાથે ઘણાજ રાગપૂર્વક વિષયોને સેવવા લાગ્યો, અને તેણી સાથે સ્નેહને આત્યંતર રસ તેને પ્રાપ્ત થયો. ૧૮ તે પછી પિતાને પિતા મરણ પામે ત્યારે સૂરદેવ પિતાનું ધન સાથે લઈને વિશેષ જોગસંપત્તિ માટે પિતનપુર નગરમાં ગયો. ત્યાં તેણે એક મહેલ લીધે અને તેમાં પેલી સ્ત્રી સાથે રહીને તેમજ પિતાની ઇચ્છાનુસાર ધન વ્યય કરીને તે અતુલ આનંદ કરવા લાગ્યો.૨૦ ક્રમે ક્રમે તે બન્ને સ્ત્રી-પુરુષ, અન્ય ઉપર એટલાં બધાં પ્રેમી બન્યાં, કે જેથી તેઓને સ્નેહબંધ, (નાગરવેલમાં રહેલા) ગુહ્યનાગની પેઠે અત્યંત એકતાને પ્રાપ્ત થયો. ૨૧ એક દિવસે સૂરદેવની સ્ત્રી મહેલના ગેખમાં બેઠી હતી. તેવામાં દૈવયેગે પોતનપુરના રાજા જિતશત્રુની દૃષ્ટિ તેના પર પડી.૬૨૨ પેલી સ્ત્રીએ પણ મેહજનક લતાની પેઠે રાજાને એટલે બધે મોહિત કર્યો, કે તેનું મન કેવળ તે સ્ત્રીનું જ સ્મરણ કરવા લાગ્યું. ૨૩ ખરું છે કે -- स्त्रीकटाक्षाः कालकूटं ततो वा विषमा हि ते । ૩૫મુ વિશે મોહ પુ ચવોહિતેષત્તિ | ફરક છે स्त्रीकटाक्षाः कालकूटादप्येते विषमा यतः । विषेहे विषमीशोऽपि न कटाक्षान् पुनः स्त्रियः ॥ ६२५ ॥
સ્ત્રીઓના કટાક્ષ હળાહળ ઝેરરૂપજ છે, અથવા ઝેરના કરતાં પણ વિષમ છે-મહા ભયંકર છે. કેમકે, ઝેરને તો ખાવાથીજ બેભાન થવાય છે, પણ સ્ત્રીન્ટાક્ષને તે માત્ર જેવાથી જ મોહિત થવાય છે-સારાસારના વિવેકથી ભ્રષ્ટ થવાય છે. ૨૪ શાસ્ત્રકારે કહે છે કે સ્ત્રીના કટાક્ષે ખરેખર કાલકૂટ નામના ઝેર કરતાં પણ અતિ વિષમ છે-અતિ દુસહ છે, કેમકે શંકરે કાલકૂટ ઝેરને સહન કર્યું હતું પણ
( ૧૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org