________________
પાત્રદાન વિષે શંખરાજ થા.
થયેલા શત્રુ ઉપર પણ પ્રેમાળ થાય છે. ૬૦૯ તે પછી કુમારે રાક્ષસને પૂછ્યું કે, હે ભદ્રે ! જેમ વીજળી અને વાયુને સમાગમ ન હોય તેમ રાક્ષમ અને માનુષી સ્ત્રીને સમાગમ પણ નજ હાય. છતાં તે આવા વિરુદ્ધ સમાગમ ક્રમ . કરવા ઇચ્છયો ’૬ ૧૦ એ પ્રમાણે કુમારે પૂછ્યું ત્યારે રાક્ષસે પેાતાના મસ્તક ઉપર કમળના ડાડાની પેઠે હાથ જોડીને કુમાર આગળ કહ્યું કે, ૬૧૧ હે દેવ ! સામાન્ય એક કીડા પણુ કારણ વિના કદી પ્રવૃત્તિ કરતા નથી, તા પછી મારા જેવા દેવ જાતિમાં જન્મેલા અને વિભગજ્ઞાનવાળા તા કારણ વિના પ્રવ્રુત્તિ કરેજ કેમ ?૬૧૨ હે સ્વામિ ! આ કન્યાનું મે હરણ કર્યું હતું તેમાં જે કારણ છે તેને તમે એકાગ્ર ચિત્તે સાંભળેા. આ ભરતક્ષેત્રમાં સુગ્રામ નામનું એક ઉત્તમ ગામ છે. એ ગામમાં જે લેાકેા રહે છે તેએની પાસે અનેક પ્રકારના બળદો છે, તેમાં અનેક પ્રકારના ધર્મો પણ છે, તે સુવર્ણને ધારણ કરે છે, સદા કાળ અત્યંત પ્રસન્ન રહે છે અને તેનાં નેત્રા તથા નામેા પણ અત્યંત સુંદર છે. જેથી તેઓ ઇશ્વરને પણ હસી કાઢે છે. મહા સમૃદ્ધિમાન કાઇ રાજા કરતાં પણ તે વધારે સમૃદ્ધિમાન છે.૬૧૩-૬૧૪ તે ગામમાં ધનદેવ નામના એક વાણીઓ રહેતા હતા. તેને વૈભવ મન્ત્રસૂત્રથી યુક્ત હતા, અને ખરેખર તેની સમૃદ્ધિ જોઇને ઇર્ષ્યાથી દૂષિત થયેલા ધનઃ–કુબેર પણ કુબેર-દુષ્ટ વૈરી થયા છે. અર્થાત્ ધનદેવની ધનસમૃદ્ધિ કુબેરની સમૃદ્ધિ કરતાં પણ અધિક હતી, જેથી કુખેરને ધનદેવ સાથે જાણે વૈર થયુ હાય અને તેથીજ તે કુબેર ( દુષ્ટ વૈરી ) નામના ધારક બન્યા હાય.૬૧૫ એ ધનદેવને સૂરદેવ નામના પુત્ર હતા. તે દેવની પેઠે વિદ્વાનામાં પ્રિય થઇ પડયા હતા અને સ'સારરૂપ વનપ્રદેશમાં થનારા પુરુષા રૂપી હાથીઓમાં અલંકારરૂપ હતા.૬૧૬ પછી તેના પિતાએ સૌભાગ્ય
( ૧૦૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org