________________
ઊકેશ ગચ્છની સ્થિતિ.
જ્યારે મને ઉપદેશ આપશે, ત્યારે હું કાઇને સૂરિપદ આપીશ, અથવા તારા હાથમાં *ગાલક–ગાળ (?) છે.૨૪૭
<<
૨૫૧
<<
દેવગુપ્તસૂરિએ એ પ્રમાણે કહ્યું, ત્યારે સજ્જન આશાધર મેલ્યા “ હે ભગવન્ ! આપને સંકલ્પ ભલે પૂર્ણ કરો. શું કાઇ બુદ્ધિમાન પુરુષ પેાતાની મર્યાદાનેા કદી ત્યાગ કરે ? '૨૪૮ તે પછી પેાતાને ચેારાશી વર્ષ વીતી ગયાં એટલે એક દિવસે પેાતાનું આયુષ જાણવા માટે ગુરુમહારાજ ધ્યાનમાં બેસી ગયા અને સત્યકા દેવીનું સ્મરણ કરવા લાગ્યા. ૨૪૯ તે સમયે એ દેવી પણ પ્રત્યક્ષ થઈને ખેાલી કે, “તમારૂં આયુષ હવે તેત્રીસ દિવસનું છે. માટે તમે પેતે હવે પેાતાને સ્થાને કાઈનું આચાર્ય પદ કશ.”૨૫૦ તે સાંભળી આચાર્યે દૈવિ ! આ શિષ્યામાં સૂરિષદને યાગ્ય હાય એવા મારા જોવામાં આવતા નથી. માટે હું કાને સૂરિપદ કરું ? ત્યારે દેવી મેલી:~ આ માલચંદ્ર, તમારા સુરિપદને ચેાગ્ય છે; તે જીવનપર્યંત ભાગ્યવાન તથા ( મંત્રાદિને ) સિદ્ધ કરનારે થશે. ’૨૫૨ તે પછી ગુરુએ આશાધરને ખેલાવી કહ્યું કે, “ આજે મધ્યરાત્રિના સમયે મને દેવતાના આદેશ મળ્યા છે કે “ તારૂં આયુષ્ય હવે તેત્રીસ દિવસનુ આકી છે; માટે સત્વર આ માલચંદ્રને તું તારા સૂરિપદ ઉપર સ્થાપી દે. ”૨૫૩-૨૫૪ માટે આ કાય`માં તારા પ્રથમથીજ ભાવ હતા, તેથી (હું તને કહું છું કે,) હું શાધર ! સૂરિપદ માટેની સર્વ સામગ્રી સત્વર તું તૈયાર કર, '૨૫૫ ગુરુની એ આજ્ઞા થવાથી પેાતાને ભાગ્યશાળી માનતા આશાધરે પણ તત્કાળ સ સામગ્રી તૈયાર કરી,૨૫૬ એટલે વિક્રમરાજા પછી ૧૩૩૦મે વર્ષે ફાગણ મહિનાની નવમી તે શુક્રવારને દિવસે અતિમાનપૂર્વક ખેડલાવવામાં આવેલા સમગ્રગુણુશાળી સાધુ, સાધ્વીઓ, શ્રાવકા તથા * અહિ ગાલકશબ્દ શા આશયને જણાવે છે તે શંકાસ્પદ છે.
( ૫ )
Jain Education International
For Private & Personal Use Only
હું
કહ્યું કે, કાઇપણ શિષ્ય આપું અને શું
<<
www.jainelibrary.org