SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. જ્યારે મને ઉપદેશ આપશે, ત્યારે હું કાઇને સૂરિપદ આપીશ, અથવા તારા હાથમાં *ગાલક–ગાળ (?) છે.૨૪૭ << ૨૫૧ << દેવગુપ્તસૂરિએ એ પ્રમાણે કહ્યું, ત્યારે સજ્જન આશાધર મેલ્યા “ હે ભગવન્ ! આપને સંકલ્પ ભલે પૂર્ણ કરો. શું કાઇ બુદ્ધિમાન પુરુષ પેાતાની મર્યાદાનેા કદી ત્યાગ કરે ? '૨૪૮ તે પછી પેાતાને ચેારાશી વર્ષ વીતી ગયાં એટલે એક દિવસે પેાતાનું આયુષ જાણવા માટે ગુરુમહારાજ ધ્યાનમાં બેસી ગયા અને સત્યકા દેવીનું સ્મરણ કરવા લાગ્યા. ૨૪૯ તે સમયે એ દેવી પણ પ્રત્યક્ષ થઈને ખેાલી કે, “તમારૂં આયુષ હવે તેત્રીસ દિવસનું છે. માટે તમે પેતે હવે પેાતાને સ્થાને કાઈનું આચાર્ય પદ કશ.”૨૫૦ તે સાંભળી આચાર્યે દૈવિ ! આ શિષ્યામાં સૂરિષદને યાગ્ય હાય એવા મારા જોવામાં આવતા નથી. માટે હું કાને સૂરિપદ કરું ? ત્યારે દેવી મેલી:~ આ માલચંદ્ર, તમારા સુરિપદને ચેાગ્ય છે; તે જીવનપર્યંત ભાગ્યવાન તથા ( મંત્રાદિને ) સિદ્ધ કરનારે થશે. ’૨૫૨ તે પછી ગુરુએ આશાધરને ખેલાવી કહ્યું કે, “ આજે મધ્યરાત્રિના સમયે મને દેવતાના આદેશ મળ્યા છે કે “ તારૂં આયુષ્ય હવે તેત્રીસ દિવસનુ આકી છે; માટે સત્વર આ માલચંદ્રને તું તારા સૂરિપદ ઉપર સ્થાપી દે. ”૨૫૩-૨૫૪ માટે આ કાય`માં તારા પ્રથમથીજ ભાવ હતા, તેથી (હું તને કહું છું કે,) હું શાધર ! સૂરિપદ માટેની સર્વ સામગ્રી સત્વર તું તૈયાર કર, '૨૫૫ ગુરુની એ આજ્ઞા થવાથી પેાતાને ભાગ્યશાળી માનતા આશાધરે પણ તત્કાળ સ સામગ્રી તૈયાર કરી,૨૫૬ એટલે વિક્રમરાજા પછી ૧૩૩૦મે વર્ષે ફાગણ મહિનાની નવમી તે શુક્રવારને દિવસે અતિમાનપૂર્વક ખેડલાવવામાં આવેલા સમગ્રગુણુશાળી સાધુ, સાધ્વીઓ, શ્રાવકા તથા * અહિ ગાલકશબ્દ શા આશયને જણાવે છે તે શંકાસ્પદ છે. ( ૫ ) Jain Education International For Private & Personal Use Only હું કહ્યું કે, કાઇપણ શિષ્ય આપું અને શું << www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy