________________
પ્રસ્તાવ ૨.
અત્યારે આ ગચ્છમાં કહેવાય છે. ૨૩૫ આ ચાંદ્રગચ્છનાં .પાંચસે સાધુઓ, સાત ઉપાધ્યાયા, બાર વાચનાચાર્યાં અને ચાર આચાર્યા એકત્ર મળ્યા. તથા બે પ્રવર્તક અને એ મહત્તર હતા. ૨૩૬-૨૩૭ અને બાર પ્રવર્તિની તથા એ મહત્તરા સાધ્વીએ હતી. આ રીતે ચાંદ્રગચ્છની અંદર સાધુસાધ્વી પણ એકઠાં થયાં અને તેની સંખ્યા કહેવામાં આવી છે.૨૩૮ એ ગચ્છમાં પૂર્વોક્ત પાંચ નામના ક્રમથી આચાર્યા થવા લાગ્યા, પછી પુનઃ શ્રીક઼સરિ નામના એક આચાર્ય થયા.૨૩૯ તેમણે શ્રીસત્યદેવી, સર્વાનુભૂતિ તથા ચક્રેશ્વરીના કહેવાથી શ્રીરત્નપ્રભસૂરિ તથા શ્રીયદેવસૂરિના નામ પાતાના ગુચ્છમાં અપાતાં બંધ કર્યાં. કેમકે તેમણે જાણી લીધું હતું કે, આ બે મહાપુરુષોનાં નામ જેમને આપી શકાય એવાં પાત્રા, હવે આ ગચ્છમાં થશે નહિ.૨૪૦૨૪૧ માટે તે દિવસથી આર ંભી પ્રથમનાં બે મુખ્ય નામાને કાશમાં સિલ્લક તરીકે રહેવા દીધાં અને પાછળનાં ત્રણ નામેા ( ધ્રુવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ અને કક્કસૂરિ-આ ત્રણ નામેા ) પેાતાના ગચ્છના આચાર્યંત આપવા માંડયા. આ રીતે ચાલુ સમયમાં પણ તે ત્રણ નામેાજ ચાલ્યાં આવે છે; ૨૪૨અને આ ત્રણ નામેાના ક્રમથી હુંશ્રી સિદ્ધસૂરિના સ્થાન પર આવ્યો ત્યાં સુધીમાં ધણા આચાર્યોં થઇ ગયા છે. ૨૪૩ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે ત્રણ નામેાજ થઇ શકે છે, ચેાથું થઇ શકતું નથી. માટેજ આ ગચ્છમાં આચાર્ય પણ એકજ હાય છે.૨૪૪ પરંતુ આ ગચ્છમાં પૂર્વે જે જે ગુણવાન આચાર્યાં થઇ ગયા છે તેમેની ખ્યાતિ તથા વૃત્તાંત બૃહસ્પતિ પાતે પણ જો વર્ણવા એસે તેા પાર પામે નહિ ( તા પછી બીજો કાણુ માત્ર? )૨૪૫ માટે આ ગચ્છમાં જે કાઇ ઊકેશવંશને હાઇને બન્ને પક્ષે ( માતા તથા પિતાના અન્ને કુળથી ) શુદ્ધ હેાય અને ગુણવાન હાય તે એકજ આચાર્ય થઈ શકે છે.૨૪૬ માટે હે સજ્જન આશાધર ! દેવી પાતે
( ૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org