________________
ઊકેશ ગચ્છની સ્થિતિ.
થયા. તેણે પેલા શિષ્યને ગાંડા કરી મયા. આ વાત સરિએ પોતાના જ્ઞાનથી જાણી લીધી. તેમણે આગ્રહપૂર્વક યક્ષને વશ કર્યાં, એટલે તે, આચાય મહારાજના સેવક થઈ રહ્યો. એ રીતે યક્ષે પોતે તેમના ચરણને સેવ્યા તેથી તેમનું ‘યક્ષદેવ' નામ સાર્થક થયું. ૨૨૪-૨૨૫ પછી તેમણે પણ કક્કસૂરિ નામના ગુરુને પેાતાના સ્થાને સ્થાપ્યા, કે જેમના ગુણ્ણા ગાવાને બૃહસ્પતિ પોતે પણ સમ નથી, ૨૨૬ એ કસૂરિના સ્થાન પર બુદ્ધિના ભડાર સિદ્ધસૂરિ થયા, કે જેમનું સૂક્ષ્મદર્શપણું જેને શુક્રાચાર્ય ક્રોધથી પેાતાની એક આંખ ખેંચી કાઢી. ( અર્થાત્ શુક્રાચાર્ય કરતાં પણ તેમનું સૂક્ષ્મદર્શીપણું આધક હતું. )૨૨૭ પછી તેમના સ્થાન પર અત્યંત ગુણુશાળી શ્રીદેવગુપ્તસૂરિ થયા, જેમના યશની ઉજ્જવળતાથી તિરસ્કાર પામેલા ચંદ્ર આકાશમાં ચાલ્યા ગયા.૨૨૮ આ પાંચ નામા વડે, પાંચ મુખા વડે જેમ સિંહ શોભે તેમ ગચ્છ શાલતા હતા અને વાદી રૂપી હાથીઓનાં ગંડસ્થળાને ભેદી નાખતા હતા. ૨૨૯ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે અનેક સૂરિએ થઇ ગયા, તે પછી વિદ્વાનોએ વર્ણન કરવા યેાગ્ય ગુણાના આશ્રય રૂપ કક્કસૂરિ નામના એક આચાય થયા. ૨૩૦ તેમના વંશમાં બુદ્ધિના ભંડાર યક્ષદેવસૂરિ થયા. તે જાણે ખીજા વજ્રસ્વામી થયા હોય તેમ, પૃથ્વી પર દશ પૂર્વને ધારણ કરનારા હતા. ૨૩૧ તેમના સમયમાં ખાર વર્ષના મનુષ્ય સહારક એક દુષ્કાળ પડયા, જેથી અનેક સાધુએ તે વેળા અનશન કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ૨૩૨ તે પછી જ્યારે દુષ્કાળ ગયા અને બાકી રહેલા સાધુઓ એકઠા મળ્યા ત્યારે, યક્ષદેવાચાર્યે ચન્દ્રગચ્છસ્થાપ્યા. ૨૩૩ ત્યારથી ચદ્રગચ્છના શિષ્યાને જ્યારે દીક્ષા અપાય છે અને શ્રાવકા પર જ્યારે વાસક્ષેપ નંખાય છે, ત્યારે ચંદ્રગચ્છનું નામ લેવાય છે. ૨૩૪ વળી ત્યારથી કાટિક નામના ગણુ, તેની વજ્ર નામની શાખા અને ચાં કુળ
( ૬૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org