SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસની કથા. નથી, તેમ તમારી શાભા પણ નથી. કેમ કે, કાઈ એક ધર ખાલી પડી રહે તે સારું; પણ તે ધર ચારથી ભરેલું હોય તેા સારૂં નિહ.” ૮૦૭ પેાતાની સ્ત્રીએ એ પ્રમાણે ક્યુ એટલે ગામધણી ખેલ્યાઃ— 6c હે પ્રિયા ! આ મૂર્ખના પણ આપણે સ્વીકાર કર્યાં છે, તેમાં લા શું કહેવાના છે ? મહાદેવે પેઠીયાના સ્વીકાર કર્યાં, તેથી તે ‘પશુપતિ’ કહેવાય છે; પણ પેલા પેાઠીઆતે પોતે ત્યાગ કરે છે?૮૦૮ આને આપણે હમેશાં શિક્ષણ આપીશુ, તેથી તે કુશળ બની જશે. કેમકે, પર્વતની નદીને પત્થર પણ હંમેશના અત્યંત ધથી ગાળ બની જાય છે.”૮૦૯ પછી પેલી સ્ત્રીએ કહ્યું:“ હે સ્વામિ ! હું ધારૂં છું કે, આને હુમેશાં શિક્ષણ આપવામાં આવશે તેા પણ આ કદી કુશળ ચશે નિહ. કેમકે કાગડાને સારા અભ્યાસ કરાવવામાં આવે તે પણ તે કદી ક્રાયલને સ્વર કરે ૮૧૦ વળી હે સ્વામી! શાસ્ત્રમાં પણ આવું સુભાષિત આપણા સાંભળવામાં આવે છે કે પડિત શત્રુસારા પણ મૂર્ખ મિત્ર સારા નહિ. ૧૧ તેા પછી હે નાથ ! આ તા આપણા મૂર્ખ સેવક છે, તે તેા પ્રેમ જ સારા ગણાય ? જેમ માટીના કાચા ધડા પોતાનામાં રહેલા જળના તથા પોતાના પણ નાશ કરે તેમ, આવા સેવક પેાતાના શેઠનેા તથા પેાતાને બન્નેનેા નાશ કરે. ૧૨ વળી કહેવાય છે કે મૂર્ખ માણસ પેાતાને તથા પેાતાના આશ્રિત ને પણ સંકટમાં નાખે છે. જેમકે પૂર્વે એક ક્ષુદ્ર તાપસે ગામના સ લોકેાને સંકટમાં નાંખ્યા હતા.૮૧૩ આ સાંભળી ગામપતિએ કહ્યુ ૐ, એ ક્ષુદ્ર તાપસ ક્રાણુ હતા ? ત્યારે તેણીએ કહ્યું કેતાપસની કથા વૈતાઢત્વ પતમાં વિદ્યુત્પુર નામનું એક નગર છે. તેના રાજા વેગલ નામના એક વિદ્યાધર હતા.૧૪ એક દિવસે તે સભામાં બેઠા હતા. ત્યારે તેણે સાંભળ્યું કે, શૈવ પંચમાં જડતા ઘણી હેાય છે. આ સાંભળીને (૧૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy