________________
પ્રસ્તાવન ૨
શું લેખશાળાને ગણાય. સરસ્વતીને કદી ભણવવી પડે ખરી ? ૬૯ તે પછી રાજાએ મંત્રીઓ તથા સામંતો આદિ રાજલકને તથા સર્વ નગરવાસીઓને કહ્યું કે, હે લેકે ! તમે આ સાંભળે. તમારે મનમાં આ વિચાર ન કરવો કે, આ કાઈ પરદેશી, રાજા થઈ બેઠે ! કેમકે, સૂર્ય બીજે દિવસે પણ દિવસને ઈશ્વર બને છે.૬૮૦-૬૮૧ વર્બ એવો કંઈ નિશ્ચય નથી કે રાજ્ય કાઈના ફળક્રમથી ચાયુંજ આવે ! સર્વ સ્થળે આપણે સાંભળીએ છીએ કે, પૃથ્વી વીર પુરુષોએ જ ભોગવવા યોગ્ય છે. ૪૨ સિંહો તથા સાત્વિક-વીર પુરુષોની સ્થિતિ લગભગ સમાન અને એકજ હોય છે. તેઓ જે ક્ષેત્રમાં જાય છે તે ક્ષેત્ર, તેઓના બાપદાદાઓએ ઉપાર્જન કરેલુંજ થઈ પડે છે.૮૩ માટે આ કુમારને તમારે મારા કરતાં પણ અધિક ગણવો કેમકે, આ સિંહસમાન છે અને પોતાનું ઉપાર્જન કરેલુંજ પિતે ભોગવે છે. ૬૮૪ મેં તો મારા પિતાએ આપેલા રાજ્યને જ સદા ભોગવ્યું છે. (અને તેમાં કાંઈ આશ્રર્ય નથી) કેમકે કૂતરાઓ પણ પિતાના સ્વામીએ આપેલા ખોરાકને આનંદપૂર્વક ખાય છે. ૬૫ માટે તમારે કદી પણ મદમત્ત બની જઈને આની આજ્ઞાનું અપમાન કરવું નહિ, કેમકે આ પરદેશી છે, તેથી તમારા અલ્પ અપરાધને પણ સહન કરશે નહિ.૬૮૬ રાજાના આ શાસનને શિષ્યો જેમ ગુના શાસનનો સ્વીકાર કરે તેમ તેઓએ ભક્તિથી નમ્ર મસ્તકે સ્વીકાર કર્યો. ૧૮૭ તે પછી અરિકેશરી રાજાએ, દીન આદિ સર્વને દાન આપ્યાં અને પિતે વનવાસનો આશ્રય કરી તપ કરવાને આરંભ કર્યો. ૬૮૮ રાજા શંખ, પિતાને પુષ્કળ વૈભવ પ્રાપ્ત થયો તે પણ પિતાના મિત્રને ભૂલી ગયો નહિ. કેમકે વર્ષાઋતુમાં પુષ્કળ જળની આવક હોવા છતાં પણ સમુદ્રની સ્થિતિમાં કદી ફેરફાર થાય છે? ૬૮૯ આ વિષયમાં કમળ તે ધિક્કાર પાત્ર છે. કેમકે તે, પિતાનો મિત્ર (પિતાને પ્રફુલ્લ કરનાર સૂર્ય) જ્યારે ચાલ્યો
(૧૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org