________________
સંઘનું પ્રયાણ
મહાત્સવ કરીને તેમજ યાચકાને દાન–માનાદિથી સતાષીને સાધુ દેશલે બહુમાનપુર્વક સંઘને વિદાયગીરી આપી ૨૨૬-૨૨૭
સંઘનું પ્રયાણ
પછી પ્રતિષ્ઠાના સમય પાસે આવ્યા એટલે દેશલે સ દેશેામાંથી સંધને ખેલાવવા માટે કાઇક ઠેકાણે પાતાના કુટુંબીઓને વિજ્ઞપ્તિપત્ર આપીને મેકલ્યા, કાઇક ઠેકાણે પાતાના પૌત્રાને મેાકલ્યા, કાઈક ઠેકાણે પેાતાના સલાહકારાને તથા ખીજા પુરુષોને રવાના કર્યાં અને પાતે પ્રત્યક્ષ રથના જેવું અને યાત્રાને માટે યાગ્ય એવુ એક ચિત્ર વિચિત્ર દેવાલય તૈયાર કરાવ્યું,૨૨૯-૨૭૧ એ દેવાલયને પૈષધશાળામાં લઇ જઇને ગુરુ શ્રીસિદ્ધર પાસે તેના પર વાસક્ષેપ ન ંખાવ્યા. ૨૩૨ અને પછી દેશલે શુભવારે તથા શુભ નક્ષત્રે દેવાલયના પ્રસ્થાનના મનમાં વિચાર કર્યાં.૨૭૩ તે દિવસ જ્યારે સમીપ આવ્યા ત્યારે પ્રયા ને સાધવાની ઇચ્છાવાળા દેશલે વૈષધશાળામાં જતે સ સંધને એકડે કર્યાં. ૨૭૪ જેમ પ્રથમથીજ અત્યંન ઉત્કંતિ ચિત્તવાળી બાળાને મયૂરના શબ્દ વધારે ઉત્કંઠિત કરે તેમ પેાતાની મેળેજ અત્યંત ઉત્સુક સંધ તુરત એકઠા થયા. ૨૩૫ પછી પેાતાના પિતાની આજ્ઞાથી સમરસિંહે આચાર્યાંને, ઉપાધ્યાયાને તથા ખીજા સાધુઓને અનુક્રમે શ્રેષ્ઠ આસના પર બેસાડવા. ૨૩૬ તેમજ મેટી મોટી પ્રત્રતિની તથા ખીજી જે કાઇ સાધ્વીએ ત્યાં આવી હતી તેને પણ સમરસિંહે યાગ્યતાનુસાર ત્યાં બેસાડી. ૨૩૭ બીજા શ્રાવકા તથા. શ્રાવિકાઓ પણ સમરસિહના અત્યંત માનથી તથા ભક્તિથી મનમાં પ્રસન્ન થઈ પોતપેાતાને સ્થાનકે બેઠાં. ૨૭૮ તે પછી સાધુ દેશલ, પૃથ્વી પર ઢીંચણુ મૂકીને સિદ્ધસૂરિની આગળ પોતાના પર વાસક્ષેપ નંખાવવા સારૂ બેઠે।. ૨૩૯ ગુરુએ તેના લલાટમાં બૃહસ્પતિ જેમ વિજયની ઈચ્છાવાળા ઇન્દ્રના લલાટમાં તિલક કરે તેમ કલ્યાણના
( ૧૮૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org