________________
ધનદેવનું દૃષ્ટાંત. યેગ્યતાવાળું અથવા સમાન કક્ષાવાળું હોય તોજ તારા કહેવા પ્રમાણે હેઈ શકે પણ–૨૦૯
"गते मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ । vશ્ચરાપલ્લુ નાણાં પ્રતિ વર્ષ '' | ૨૨૦ :
“પતાને પતિ પરણીને તુરત ચાલ્યો ગયો હેય-હાસી ગયે હેય, મરણ પામ્યો હેય, સંન્યાસી–દીક્ષિત થઈ ગયો હોય, નપુંસક હોય અથવા રેગાદિકથી પતિત થયે હેય કે વિજાતીય મનુષ્યો સાથે વટલી ગયો હોય તો અર્થાત આ પાંચ પ્રકારમાંની કોઈ પણ આપત્તિ આવી પડી હોય તે સ્ત્રીઓથી બીજો પતિ કરી શકાય છે. આ પ્રાચીન કવિના વચન પ્રમાણે તું જે બીજે પતિ કરીશ તો તેમાં તેને લેશ માત્ર દોષ લાગશે નહિ. ૨૧૧ હું ગળતા કઢથી ઘેરાયેલો છું, જેથી માત્ર ત્રણ દિવસ જ જીવીશ. માટે તું કઈ ન જાણે તેમ રાત્રિમાં તારી ઇચ્છા હોય ત્યાં ચાલી જા. ૨૧૨ પછી તે રાજપુત્રી કાઢીઆના પગમાં પડીને ગળગળે સ્વરે કહેવા લાગી કે, “હે પ્રિય ! ફરીથી તમારે મશ્કરીમાં પણ મને આ પ્રમાણે કહેવું યંગ્ય નથી. ૨૧૩ તમે મારા દેવ છો,ગુરુ છે, નાથ છે અને જીવનરૂપ છે. તમારા વિના બીજે કઈ પણ મન, વચન કે કર્મથી મારે પતિ નજ હો.”૨૨૪
રાજપુત્રીને એ નિશ્ચય જાણી તે વિદ્યાધર (કાઢીઆના રૂપમાં હત તે) મનમાં અત્યંત પ્રસન્ન થયો. તેણે પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કરવાની ઇચ્છાથી તે રૂપને કરનારી વિદ્યાનું સ્મરણ કર્યું, ૨૫ એટલે તુરતજ મેઘમંડળમાંથી જેમ સૂર્ય બહાર આવે અને નાટકના સ્ટેજ ઉપરથી જેમ નટ નીકળી આવે તેમ, એ વિદ્યાધર પિતાના કેઢિીઆ સ્વરૂપમાંથી નીકળીને મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયો. ૨૧૬ તે સમયે તેના કાનમાં કુંડળે ચાલી રહ્યાં હતા અને આખા શરીર પર તેણે સુવર્ણ, મણિ તથા મેતીએાના અલંકાર ધારણ કર્યા હતા, જેથી તે રાત્રિના સમયે
(
૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org