________________
છે. '
'-
*
.
=
=
.
.
બિંબ માટે કુલહી મગાવવી તે તને એગ્ય હતું ૫૭૫૮ જે કે આ કાર્યસિદ્ધિમાં તે સમસિંહનું ભાગ્યેજ સતત અવિચ્છિન્ન છે–જાગ્રત છે, અને તેજ સર્વત્ર પ્રમાણભૂત છે, તે પણ હવે તમે આ પ્રદેશમાંથી બિનશિલાને બહાર કાઢો.” આમ કહીને તે સ્થાન બતાવી તેઓ બંને ક્ષણવારમાં અંતહિત થઈ ગયાં. બીજે દિવસે પ્રાત કાળમાં મંત્રી તથા સમરસિંહના સેવકોએ કપર્દીયક્ષનું તથા શાસનદેવીનું પૂજન કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું. અને તેઓએ બતાવેલા સ્થાને કારીગરેએ આનંદપૂર્વક ખોદવા માંડ્યું. એટલે તુરતજ દેવના પ્રભાવથી તે સ્થળે સૂત્રધારના હાથને રપર્શ થતાંજ એક શિલા બહાર નીકળી આવી. એ શિલા ચંદ્રનાં કિરણ જેવી સ્વચ્છ હતી, સ્ફટિક મણિના જેવી ઉજજવળ હતી અને સમરસિંહનું પ્રત્યક્ષ પુણ્ય હેય તેવી દેખાતી હતી. ૪ કારીગરેએ તે શિલાને પણ જળમાં પલાળી જોઈ અને તેને પણ નિર્દોષ હોવાને નિશ્ચય કર્યો. પછી તેમાંથી તેઓએ એક બિંબને એગ્ય પાટ ઘડી કાઢી. ૧૫ તે સમયે મંત્રીશ્વરે એક શિલા શુદ્ધ નીકળી છે અને તેમાંથી એક પાટ પણ ઘડાઈ ચૂકી છે આવી ખબર એક માણસઠારા સમરસિંહ રફ મેકલી આપી. કેક એટલે તે માણસે પાટણનગરમાં જઈને દેશલને તથા તેના પુત્રને શિલાપાટની સિદ્ધિ વિષે વધામણ આપી. તે સાંભળી દેશલે પણ વધામણું લાવનારા માણસને બે રેશમી વસ્ત્ર તથા સુવર્ણના દાંત સાથે સુવર્ણની એક જીભ ભેટ તરીકે આપી. કેદ અને પછી મેટા આચાર્યોને, સાધુઓને, સાધ્વીઓ, શ્રાવકને તથા શ્રાવિકાઓને એકત્ર કરી મહત્સવને આરંભ કર્યો. વળી તેણે ભાતભાતનાં કીસુતી વ, સુવર્ણના અલંકારે, પાનબુડાં તથા હારતોરા અર્પણ કરીને યુયોગ્ય રીતે સંધનું સ્વાગત કર્યું. ° અને જે સ્તુતિપાઠકે શું ગવૈયાઓ સ્તુતિપાદનાં ચૂરણે ચોતરફ ગાઈ રહ્યા હતા તેઓને તથા
( ૧૨ )
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org