________________
પાત્રદાન વિષે શખરાજ કથા,
છે, તેમાં પ્રેમને અંશ પણ હાતા નથી અને તેએ કેવળ નિયજ હાય છે, ૪૮૩ જેમ એક બળદ, જુદાં જુદાં પ્રત્યેક ધાસ પર મુખ નાખીને ખીજી તરફ ચાલ્યેા જાય છે તેમ, પુરુષ પણ સ્ત્રીના ત્યાગ કરીને ચાલ્યેા જાય છે, તેા પછી પેલા બળદમાં અને પુરુષમાં શે ભેદ રહ્યો ? ૪૮૪ તે સાંભળી પાપટ તેની મશ્કરી કરતા એલ્ચા- વાહ ! વાહ ! મિથ્યા પડિતાઇના ડાળ ઘાલી બેઠેલી તને ધિક્કાર છે. કેમકે તે કાઇ એકાદ પુરુષની નિર્સીંણુતા ઉપરથી પુરુષની આખી તિને દૂષિત ઠરાવી છે. ૪૮૫ ધાર, કે કાઇ એકાદ ઘેાડા ખરાબ નીકળ્યા તેથી (ઇન્દ્રનેા) ઉચ્ચશ્રવા ઘોડા પણુ તેવાજ હાય, એમ કેમ કહેવાય ? સર્પીમાં કાઇ એક સર્પ ઝેરી હાઇને પૃથ્વીને દૂષિત કરે છે ત્યારે બીજો શેષનાગ પૃથ્વીના ઉદ્ઘાર કરી રહ્યો છે–પૃથ્વીને ધારણ કરી રહ્યો છે;૪૮૬ માટે વિદ્વાન મનુષ્ય, ક્રાઇ એકાદને હલકા જોઇ, તેની આખી જાતિને દૂષિત ગણવી નહિ. કેમકે આપણા પોતાના શરીરમાં પણ સ અંગેાની સમાનતા જેવામાં આવતી નથી. ૪૮૭ એ રીતે પેાતાના શારીરિક અવયવેામાંજ વિષમતાનું તારતમ્ય જોઇ તું વિચાર કરી લે, અરે ! તેવા કાઈ પિતા કે પુત્ર પણ નથી કે જે અન્યેાન્યના ગુણાથી સમાન હૈાય. ૪૮૯ માટે હે ભેાળા રાજપુત્રિ ! જેમ વૃક્ષ વિના લતા અને ચંદ્ર વિના ચાંદની આનંદ પામી શકતી નથી તેમ, પતિ વિના ઔ પણ આનંદ મેળવી શકતી નથી. ૪૮૯ જેમ કાષ્ટ મેાતીની માળા, સ્ત્રીના કંઠમાંજ રહેવાને ચાગ્ય હાઇને પૃથ્વીપર પડી રહેતી હાય તેા શાભતી નથી તેમ, કાઇ ગુણવાન સ્ત્રી પશુપતિના આશ્રય વિના કદી શાલતી નથી. ૪૯૦ જેમ મેધ, નદીઓને સર્વાંશે ભરપૂર કરી શકે છે તેમ, આ મનુષ્ય લેાકમાં સ્ત્રીઓના સર્વાં મનેરથને કેવળ તેને એક પતિજ પૂણુ કરી શકે છે; ભાઈ કે પિતા સ્ત્રીના સર્વ મના પૂર્ણ કરી શકતા નથી.
Jain Education International
( ૯ )
For Private & Personal Use Only
www.jainelibrary.org