________________
પ્રસ્તાવ ૨.
નદીમાં રાજા ડૂબી જવા લાગ્ય, લગભગ બેભાન જેવો બની ગયો અને જાણે દુ:ખથી વ્યાકુળ બની ગયો હોય તેમ તેનાથી ખોરાક લઇ શકાતો ન હતો અને તેને નિદ્રા પણ આવતી ન હતી. ૪૭૩-૪૭૪ રાજાની આ વ્યગ્રતાનું કારણ નગરવાસીઓમાં પણ માંહોમાંહે ચર્ચાતું હતું, તે સાંભળીને રાજકુમાર શંખનું મન તુરતજ તેને (રાજકુમારીને) મળવા માટે આતુર બન્યું. ૪૭૫ તેણે પ્રથમ યક્ષની સાથે કેટલીક વાતચીત કરી અને પછી સિદ્ધ આપેલી પેલી ગોળીના પ્રભાવથી અદશ્ય થઈ યક્ષે બતાવેલા માર્ગે કન્યાના અંતઃપુરમાં તે દાખલ થયે. ૪૭૬ ત્યાં અલૌકિક રૂપવાળી તે રાજકન્યાને જોઇને રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે, પિતાના પતિ કામદેવને ત્યાગ કરીને રતિ દેવી પોતે જ આ રતિસુંદરી રૂપે અહીં આવી છે કે શું? ૪૭૭ પછી તે સમયે કુમારની સાથે રહેલા યક્ષે પિતાની શક્તિથી પોપટનું
સ્વરૂપ ધારણ કર્યું અને પિતાની પાંખને ધૂણાવતો ધૂણવતો પેલી રાજકુમારીની આગળ જઈને ઉભો રહ્યો. ૪૭૮ એટલે તે ઉત્તમ જાતિને પોપટને રાજસભામાં રાખવા લાયક જોઇને રાજકુમારીએ તેને પકડવાની ઈચ્છાથી એકદમ જે તેના પર હાથ નાખ્યો કે તેજ સમયે પોપટે મનુષ્ય ભાષાથી કહ્યું કે, “ રાજકુમારિ ! આ શું? તું તો પુરુષોને ઠેષ કરનારી છે, છતાં મને પુરુષને સ્પર્શ કરવા નું કેમ છે છે? ૪૭-૪૮૦ વળી તારું શરીર પુરુષનો દ્વેષ કરવારૂપ દેષથી ખરેખર દૂષિત બનેલું છે, જેથી તારે સ્પર્શ પણ કઢીઆના સ્પર્શની પેઠે સર્વથી અશુભજ ગણાય.” ૪૮૧ તે સાંભળી રાજકન્યા હસીને બોલી કે, તે પોપટ ! તેં કહ્યું તે યોગ્ય નથી. કેમકે હું જે ગુણેનો દ્વેષ કરનારી ન હોઉં તે આવા તારા ઠપકાને પાત્ર કેમ હેઇ શકું? ૪૮૨ હે પિટી! પુરુષો વિષે લેશ માત્ર ગુણ જોવામાં આવતો નથી. તેઓને સ્નેહ સંધ્યાકાળનાં વાદળાં જે ક્ષણિક હોય
( ૮૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org