________________
*
*
*
3
TET 1
* *
પ્રસ્તાવ ૩ ત્યાં જઈને બીચારાં ગરીબ મનુષ્યને ભેજન વગેરે આપીને તેમજ બીજી જે કઈરછા હોય તે સર્વ પૂર્ણ કરીને તેઓને પ્રસન્ન કરે છે. ૨૮૫ માટે જે તમે આના આપે તો હું તેને ઉદ્ધાર કરાવું. આ તીર્થને પ્રથમ નાશ કરીને તેમજ પછી તેની પ્રવૃત્તિ કરીને તમેજ એના નવીન વિધાતા બને.” ૨૬ આ સાંભળી અલપખાન પણ સમર ઉપર પ્રસન્ન થયો. તેણે કહ્યું કે, હું તારા પર પ્રસન્ન થયો છું, ભલે, તું તારી ઈચ્છામાં આવે તેમ કર”૨૮૭ તે પછી ફરી પણ સમરસિહે કહ્યું કે, હે સ્વામિન્ ! જો તમે પ્રસન્ન થયા હે તે એને માટે એક પ્રમાણપત્ર (પરવાને) લખી આપે, જેથી મારું આ કાર્ય નિવિકને પૂર્ણ થાય. ૨૮૮ આ સાંભળી ગુજરાત ભૂમિના અધિપતિ અલપખાને પિતાના વડા પ્રધાન બહિરામખાનને સમરસિંહ માટે પરવાને લખી આપવાની આજ્ઞા કરી. ૮૯ તેણે પણ સાધુ સમરસિંહ પિતાને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હોવાથી તે આજ્ઞા થતાં જ પરવાને લખી આપવામાં ઘણી જ ખુશી બતાવી. ૨૦ પછી તેણે પિતાની ઓફીસમાં જઈને રાજાની આશા પ્રમાણે સત્વર અત્યંત માનપૂર્વક સમરસિંહને પુરવાને લખી આપે. ૨૯૧ અને તે પરવાને સાથે લઈ બહિરામ સમરસિંહની સાથે આદરપૂર્વક અલપખાનની પાસે આવ્યો. ૨૯૨ અલપખાને પણ તે પરવાને હાથમાં લઈને વાંચી છે અને પછી તેણે પિતે જ કુરીથી બહિરામખાનને કહ્યું કે, મસ્તક્ના ટોપ સહિત એક સુવર્ણની તસરીફા જે મણિ તથા મેતીએથી ભરેલી હોય તેને સત્વર આપણા ખજાનામાંથી લાવી આપે. ૨૩૨૯૪ પછી બહિરામે ખજાનામાંથી તે તરીદા લાવીને અલપખાનના હાથમાં આપી એટલે તેણે પોતેજ પાનનું બીડું તેજ પરવાને સમરસિંહના હાથમાં સંપીને તે તુસરીફ પણ તેને અર્પણ કરી અને કહ્યું કે, હે સાધુ નિર્ભય થઈને તું તારે મને
(૧૬૪)
'
'
%
*
*
.
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org