________________
અલપખાન પાસેથી તીથીદારનું ફરમાન મેળવ્યુ
સમાન
વાંછિત સિદ્ધ કર. ૨૯૫-૨૯૧ પછી બુદ્ધિમાં બૃહસ્પતિ સાધુ સમરિસંહે તેને પ્રણામ કરીને થી તસરીકા લઇ લીધી અને અત્યંત આનઢપૂર્વક તેને તથા મસ્તકના ટાપને પહેરી લીધાં. વળી પરવાનાને મસ્તક પર મૂકીને તેણે કહ્યું કે પ્રમાણપત્રરૂપી સિંહ મારી પાસે છે, તેથી મને દુષ્ટ લેાકેા તરફથી અને સમથ પુરુષાથી પણ ક્યાંય ભય નથી. ૨૦૭૪૨૯૯ મેં તમારી કૃપારૂપી અડગ વહાણ પ્રાપ્ત કર્યું છે, તેથી જલદી મારા કાર્યરૂપી સમુદ્રના પારને હું પહેાંચી જઇશ.' ત્યાર પછી બીજો ઉચ્ચ:શ્રવા હેયની; તે એક ધાડા મંગાવીને શ્રીમાન અલપખાને સાધુ સમરિસંહને અર્પણુ કર્યો; ૩૦૧ એટલે હિરામે અલપખાનની આજ્ઞાથી સમરિસ ંહને તેને ઘેર લઇ જવા માટે ઘેાડાપર ચઢાવી દીધા, અને પાતે પણ તેની સાથેજ ચાલ્યેા.૩૦૨ તે વેળા વાદિત્રા વાગવા લાગ્યાં, સ્તુતિપાકા સ્તુતિએ ભણવા લાગ્યા, રાજમામાં નગરના લેટ્ઠા તથા રાજ્યના અધિકારીએ ચેતરફ સમસિ'ની પ્રશંસા કરવા લાગ્યા, નગરની સ્ત્રીએ ચંદન તથા અક્ષતથી તેને વધાવવા લાગી અને સધના મુખ્ય પુરુષા મનમાં ઉત્કંઠિત થઇને તેની સામા આવ્યા. પછી પેાતાની સ્ત્રીઓએ મગલાચાર કર્યાં એટલે સમસિહ પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યાં.૭૦૩-૩૦૫ તેણે પેાતાના બાંધવની પેઠે પાતાને ઘેર આવેલા પ્રધાન હિરામને જાતજાતની ભેટા આપીને પ્રસન્ન કર્યાં અને પછી તેને રજા આપી. ૩૬ પછી પાતે શ્રીસદ્ધસૂરિને વંદન કરવાની ઇચ્છાથી નગરના લેાકેાની સાથે પૌષધશાળામાં ગયા. ૩૦૭ ત્યાં ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી પ્રથમ આશીવચન મેળવ્યું અને પછી તીના ઉદ્ઘાર કરવા માટે જે પેાતાને પરવાના મળ્યા હતા તે વાત ગુરુને નિવેદન કરી. ૩૦૮ ત્યારે ગુરુએ કહ્યું કે, તારૂં ભાગ્ય ખરેખર ઉત્તમ પ્રકારે જાગ્રત છે. કેમકે, દેવાના દ્વેષી અલપખાને
(૧૫)
.૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org