________________
પ્રસ્તાવ ૫.
તેમણે કસરિને કહ્યું કે, હવે પછી મારૂં આયુષ માત્ર એક માસનું છે; માટે તેમાંથી જ્યારે આઠ દિવસ બાકી રહે ત્યારે સંધને ખમાવીને મને અનશન વ્રત આપવું.૨૯૯-૩૦૦ અહા ! આ કલિયુગમાં પણ આવું જ્ઞાન હૈાય આવા મનમાં વિચાર કરીને કે સૂરિએ, તેમણે કહેલા દિવસે તેમને અનશન ન કરાવ્યું.૭૦૧ શ્રીસિહરિ ગુરુએ પણ પેાતાની મેળે જ એ દિવસના (પ્રથમ) ઉપવાસ કર્યા અને પછી સધની પ્રત્યક્ષ તેજ સમયે અનશન વ્રત ગ્રહણ કર્યું. ૩૦૨ તે સમયે સહજપાલ વગેરે ભક્તિમાન શ્રાવકાએ અન્યાન્યની સ્પર્ધાપૂર્ણાંક મોટા મોટા ઉત્સા કર્યાં.૨૦૩ અને નગરમાં વસતા ચારે વના લાક, બાળક, યુવાન તથા વૃદ્ધ પર્યંત તેમને વાંદવા માટે આવવા લાગ્યા.૩૦૪ એટલું જ નહિ પણ પાટણની આસપાસ પાંચ પાંચ ચેાજન સુધીમાં જેટલાં ગામડાં હતાં, તેમાં પણ કાઇ એવા મનુષ્ય ન હતા કે જે તે વેળા વાંદવા આવ્યા ન હોય !૩૦૫ તે પછી ખરાખર છ દિવસે, પાતે કહેલી વેળાએ જ શ્રીસિદ્ધસૂરિ એકાગ્રચિત્તે નમસ્કાર મંત્રના જાપ કરતા કરતા સ્વર્ગલોકમાં સિધાવી ગયા.૦૬ તેમણે પોતાના મરણુસમય કહ્યો હતા અને તે વેળા નગરનાં જે જે લેાક ત્યાં એકઠાં થયાં હતાં. તેઓ પરસ્પર કહેતા હતા કે, ચાલુ સમયમાં વિશિષ્ટ જ્ઞાન નથી, એમ વિદ્વાનો શા ઉપરથી કહે છે ? જુઓ, આવી રીતે જીવન કે મરણુ વિશિષ્ટ જ્ઞાન વિના કેમ જાણી શકાય ? માટે ટુજી પણું વિશિષ્ટ જ્ઞાન તેા છે ૩૦૭–૩૦૮ એ પ્રમાણે લોકાએ ખૂબ પ્રશંસા કરી ને તે સમયે અત્યંત આનંદપૂર્વક દેવા જેમ તીર્થંકરના ઉત્સવ આરંભે તેમ, ઉત્સવના આરંભ કર્યાં.૩૦૯ અને છ દિવસમાં એકવીશ મંડપવાળી વિમાનાકાર પાલખી તૈયાર કરી અને પાલખીમાં સાધુઓએ સિદ્ધસૂરિના શરીરને સારી રીતે પૂછને પધરાવ્યું. ૧૦ તે વેળા સ્ત્રીએનાં ટાળે ટાળાં દરેક સ્થાને
જ.
( ૩ર )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org