________________
પ્રસ્તાવ ૧.
પતિને નીચ મનુષ્યાને સંગ થયા, જેથી તે નિરંતર શિકાર કરવાના વ્યસનવાળા થઇ ગયા, માંસભક્ષણમાં લુબ્ધ થયા અને પારધિએ સાથે મળીને જીવાની હિંસા કરવા લાગ્યા. ૨૮૩–૨૮૪એક દિવસે તે કુલપતિ શિકાર કરવા માટે બીજા વનમાં નીકળી ગયા અને ત્યાં જઈને તેણે નાસભાગ કરતાં જે જે પ્રાણીઓને જોયાં તે સા સંહાર કરવા માંડ્યો. ૨૮૫ વળી તે દોડી જતાં પ્રાણીઓની પાછળ ઢાડવા લાગ્યા, ચાલી જતાંની પાછળ ચાલવા માંડ્યો અને પેાતે મારેલા પ્રાણીઓને ખૂમા પાડતાં જેષ્ઠ અત્યંત આનંદ પામ્યા.૨૮૬ પછી તે નિર્દય અંતઃકરણવાળા કુલપતિ, કોઇ એક ભયભીત થયેલા મૃગની પાછળ દોડ્યો અને તેને મારવા માટે ધનુષમાં ખાણુ સાંધીને તેના પર તેણે ફેકયું. ૨૦૭ પશુ તેવામાં પેલા મૃગ લતાની ઝાડીમાં દાખલ થઈને આગળ નીકળી ગયા એટલે તે મૃગ મરણ પામ્યા છે કે નહિ, તે જોવા માટે એ કુળપતિ તેની પાછળ પાછળ ગયા. ૨૮૮ તે, લતાઓની ઝાડીમાં જેવા દાખલ થયા, કે તુરતજ ત્યાં બેઠેલા એક મુનિ તથા તેમની આગળ પડેલું પેાતાનું ખાણુ તેના જોવામાં આવ્યું. ૨૮૯ કુલપતિ ધનદેવ, મુનિને જોતાંજ ભયભીત બની ગયા અને તેમના ચરણમાં નમી પડ્યો. તે ખેલી ઉઠયા કે, “હું પ્રભુ ! આપને મારવાના પાપથી હું લેપાયેા છું, તે આપ મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવન્ ! આપ અહીં બેઠા હતા, એ મારા જાણવામાં ન હતું. મે તેા માત્ર મૃગને મારવા માટેજ તેની પાછળ દોડીને બાજુ ફેકયુ હતું.” ” ૨૯૦-૨૯૧ ધનદેવે એમ કહ્યું ત્યારે પેલા મુનિ તેા ધ્યાનમાંજ મગ્ન ચિત્તવાળા હતા, જેથી કઇ ખેલ્યા નહિ એટલે ધનદેવ અત્યંત ભયભીત થયા. તે મુનિના ચરણમાં વળગી પડ્યો, અને મેલ્યા કે, ૨૨ “હે ભગવન્ ! આપ તે લેાકમાં સર્વાં કરતાં અધિક તેજસ્વી છે. આપની પાસે દેવા પણ શ્વાસ જેવા છે—તુચ્છ છે, તેા પછી મારા
Jain Education International
( ૩૪ )
For Private & Personal Use Only
www.jainelibrary.org