________________
પ્રસ્તાવ ૨.
પાસે તે આવે છે. પર૭ ઠીક છે, ત્યારે તેા તે મને પણ ભલે દર્શન આપે. એ પ્રમાણે જેવું રાજકુમારીએ કહ્યું કે તુરત જ કુમારે પોતાના મુખમાંથી પેલી અંતર્યાંન થવાની ગાળીને કાઢી નાખી અને તે ત્યાં પ્રકટ થયા.૧૨૮ તે વખતે સાક્ષાત્ દેવસમાન તે કુમારને જોઇને તે રાજપુત્રી, આનંદરૂપ રસથી છંટાઇને પૃથ્વીની પેઠે રામાંચરૂપ અંકુરાથી ખીલી નીકળી ૧૨૯ એક ક્ષણવાર તેણીએ લજ્જાથી અસ્થિર નેત્રે શંખકુમારને જોયા અને તેથી શંખકુમાર પણ અમૃતના કુંડમાં જાણે કઠપર્યંત મગ્ન થઇ રહ્યો ડાય તેવા જણાતા હતા.પ૩૦ તે પછી પોપટે કહ્યું, કે, હે ભદ્રે ! આ તારા પ્રાણપ્રિય, તારા ચિંતનની સાથે જ અહીં આવ્યા છે, માટે વે તું સમયેાચિત કરી લે.પ૩૧ વળી તે વેળા શંખકુમારે પણ સ્નેહ બતાવીને કહ્યું કે, હું સુંદર મુખવાળી ! હું તારે વિષે ઉત્કૃતિ છું અને તે સ્મરણ કર્યું કે તુરત જ અહીં આવ્યા છું, ૧૩૨ રાજકુમારે એમ કહ્યુ. એટલે તેણી ખેલી:–“ હે સ્વામિ ! તમે અહી વિલંબ કરો મા. મને અહીંથી ખીજે ઠેકાણે લઇ જાએ. કેમકે આ વાત જો રાજાના જાણવામાં આવશે તેા માટી ફજેતી થશે. ”પ૩૩ તે સાંભળી પેલા યક્ષ, પાપટનું સ્વરૂપ છેડીને ખેલ્યા કે, “ હે કલ્યાણ ! તારે માટે જ આ મારા પ્રયાસ છે; તે। હવે તું સત્વર ચાલ.”પ૩૪ એમ કઢીને તે યક્ષે કાઇ પણ મનુષ્યનાં ધનુષ વગેરે આયુધા તથા એક રથ હરી લાવીને સજ્જ કયા અને કુમારની આગળ હાજર કર્યાપ૩૫ એટલે રાજકુમાર, પેાતાની પ્રિયા રતિસુ દરીની સાથે પેાતાના મિત્ર જેમાં સારથિ તરીકે થયેા હતેા તેવા એ રથમાં બેઠા, અને પેલા યક્ષની સાથે નગરમાંથી બહાર નીકળી ગયા.૫૭૬ તેવામાં એ વાત અંતઃપુરની રક્ષિકાઓના જાણવામાં આવી અને તેઓએ રાજા પાસે આવીને જાહેર કર્યું. કે, “હું મહારાજ ! કા એક પુરુષ ક્યાંકથી આવીને
Jain Education International
( ૧૪ )
For Private & Personal Use Only
www.jainelibrary.org