________________
પ્રસ્તાવ ૧
..
અને ત્યાં ઉત્તમ રસાઆઆએ કરેલી સ્વાદિષ્ઠ રસાઈથી તે વિદ્યાધરને પરિવારની સાથે તેણે જમાડયો. ૨૫૮-૨૫૯ ઉપરાંત જાતજાતનાં ખાણાં તથા વસ્ત્રાલંકાર આપી રાજાએ, પેાતાના જમાઈના પરિવારની સાથે સત્કાર કર્યો.૨૬૦ તેમજ પેાતાની માન્ય પુત્રીને ખા ળામાં બેસાડી, દ્વિવ્યવસ્ત્રાલ કાર અર્પણ કરી સુંદર પ્રિય વયનેાથી સન્માન આપ્યું. પછી હેમરથ રાજાની રજા લઇ, પેાતાની પત્ની સાથે વિમાનમાં બેસીને પરિવારની સાથે આકાશમાં ચાલ્યેા ગયા. ૨૬૨ એક ક્ષણવારમાં તા તે પેાતાના નગરમાં જઇ પહેાંચ્યા અને ઉત્સવપૂર્ણાંક નગરમાં દાખલ ચઇ શ્રેણા લાંબા કાળસુધી વિદ્યાધરાના રાજા તરીકે રહ્યો,૨૬૩ એક દિવસે ઉદ્યાનપાળે (માળીએ) આવીને રાજાને વિનતિ કરી કે, “ હે મહારાજા ! આજે બહારના ભાગમાં સુત્રતાચાર્ય નામે નાની સાધુ પધાર્યા છે. તે પોતાના સર્વોત્તમ નાનથી સર્વ પ્રાણીઓના ભૂત ભવિષ્યદ્ સંશયાને દૂર કરી રહ્યા છે. ” ૨૬૪-૨૬૫ જેમ મેગના સાંભળીને મયૂર આન' પામે તેમ, એ જ્ઞાની મહારાજના આવવાના સમાચાર સાંભળી રાજા આનંદ પામ્યા અને ઉત્તમ વાહન તૈયાર કરાવી, અનેક રાજકીય પરિવાર સાથે લઇ શિષ્ટાચાર પ્રમાણે પેાતાની સ્ત્રીસહિત વંદન કરવાને નીકળ્યે ૨૬૬-૨૬૭ ત્યાં જઇને રાજા ચામર, છત્ર, મુકુટ, મેાજડી વગેરે રાજ ચિન્હાને ત્યાગ કરી આચાર્ય મહારાજની સમીપ ગયા. અને સંસાર સમુદ્રમાંથી મુક્ત થવા માટે દ્વાદશાવત વંદન કરી ખીજા સાધુઓને પણ ભકિતપૂર્વક નમન કર્યું. ૨૬૮– ૨૬૯ તે પછી રાજા વગેરે પર્ષદા જ્યારે મેસી ગઈ, ત્યારે આચાયે અધર્મના નાશ કરનારી ધર્મ દેશના કરવાના આરંભ કર્યાં. ૨૭૦ હે ભવ્યજવા ! અપાર એવા સંસારા સંગ કરી રહેલાં પ્રાણીઓને ચુલકાદિ દેશ આખ્યાના વડે આ મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે. ૨૭૧ વળી આ મનુષ્ય જન્મમાં પણ રૂધિર, હાડકાં,
અત્યંત
( ૩૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org