________________
ધનદેવનું દૃષ્ટાંત આ તમારી પુત્રી ભાગ્ય સંપત્તિવાળી થઈ છે. ૨૪૮ હે રાજા! “ભોગી પુરુષોને સર્વ ઠેકાણે ભેગે પ્રાપ્ત થાય છે” આ પ્રાચીન પંડિતના સુભાષિતની પરીક્ષા કરવા માટે મેં એ માયા કરી હતી. ૨૪૯ પણ મને આ સ્ત્રીને લાભ થશે તેથી એ વચન સત્ય થયું છે. હે રાજા ! આ મારું વચન અત્યંત પ્રતિષ્ઠિત સત્ય છે, એમ તમે માન.” ૨૫૦
વિદ્યાધર રાજાએ જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે રાજાનાં રોમાંચ હર્ષથી પ્રફુલ્લ થયાં. તેણે મદનમંજરીને કહ્યું કે, ૨૫૧ “હે વિનયવાળી સુજ્ઞ પુત્રિ ! મેં તારાપર અકૃપા કરી છે-નિર્દયતા વાપરી છે, તો પણ તું તારા પિતાના મનને મારા પર દયાળુ કર, કૃપાળુ કર, અને પ્રસન્ન કર.”૨૫૨ તે સાંભળી પવિત્ર આચારવાળી તે મદનમંજરી બેલી કે, “હે પિતા ! આ તમે શું કહે છે ? તમે તે એવા પ્રકારનું મને વરદાન આપીને ઉલટો મારાપર ઉપકાર કર્યો છે. ૨૫૩ અરે ! જેના સેંકડે ઉપકાર કરીને પણ છોકરાં ઋણમુક્ત થઈ શકતાં નથી એવા પિતાના પિતાપર એવો કો બુદ્ધિમાન મનુષ્ય હોય કે ક્રોધ કરે ?” ૨૫૪ તે વખતે રાજા એકદમ હર્ષમાં આવી જઈને બોલી ઉઠયો કે, “હે પુત્રિ! તું આ પ્રમાણે મને પ્રિય વચન જ કહે છે તેથી ખરેખર કુળવાન છે. જેમકે, સાકરને પીસીને ચૂર્ણરૂપ કરી નાખવામાં આવે તો પણ તે શું કડવી થાય કે ? ૧૫ હે પુત્રિ ! મેં કૃતનમાં અને તે કુળવાન મનુષ્યોમાં યાવચંદ્ર દિવાકર રેખા મેળવી છે. ૨૫૬ તે પછી હેમરથ વિદ્યાધરે, રાજાને હાથ પકડીને તેને સમજાવ્યો અને તે બને પિતાપુત્રી વચ્ચે પૂર્વની પેઠેજ પરસ્પર પ્રીતિ વધારી આપી.ર૫૭ પછી રાજા, તે વિદ્યાધરને મંદનમંજરીની માતાને મળવા માટે તથા તેને આનંદ ઉપજાવવા માટે સત્વર પિતાના મહેલમાં તેડી ગયે
( ૩
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org