________________
શત્રુંજય તીર્થના ઉદ્વારે. સુવર્ણની તથા રૂપાની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. પ૬૬ તે પછી એ તીર્થ શત્રુંજય, પુંડરીક-ઈત્યાદિ એકવીશ નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. ૧૭ એ પ્રમાણે આ વિમલગિરિ ઉપર ભરત રાજાએ સૌની પહેલાં શ્રીનાભિનંદનજિનનું મંદિર બંધાવ્યું હતું અને તેથી એ રાજ પ્રથમ ઉદ્ધારક કહેવાય છે. ૬૮ શ્રી શત્રુંજય પર્વત મૂળભાગમાં પચાસ યોજન પહોળો ઉપરના ભાગમાં દશ યોજન પહેળા અને તેની ઉંચાઈ આઠ યજન હતી. ૬૯ ચોથા આરામાં આ પર્વતનું માપ તેટલું જ રહે છે. પણ પાંચમા આરામાં અનુક્રમે ઓછો થતાં થતાં છેવટ સાત હાથનો જ થઈ જશે ૭૦ પૂર્વ કાળમાં પણ આ તીર્થ ઉપર રાષભસેન વગેરે અસંખ્યાતા પરમેષ્ટીઓ સમવસર્યા હતા અને ત્યાંજ સિદ્ધિને પામ્યા હતા.૭૧ વળી માત્ર શ્રી નેમિજિન વિના રાષભદેવ ભગવાન વગેરે વેવીશ તીર્થકરો કેવળજ્ઞાનથી શોભાયમાન થઈને સમવસર્યા હતા, એટલું જ નહિ પણ શ્રી પદ્મનાભ વગેરે ભવિધ્યકાળના તીર્થકરે પણ પોતાના ચરણ કમળથી એ તીર્થને પવિત્ર કરશે. ૭૩ શ્રીબાહુબલિએ પણ આ મહાપર્વત ઉપર સમવસરણથી યુક્ત શ્રીમદેવીનું મંદિર સુંદર રત્નથી બંધાવ્યું હતું. ૭૪ ઉપરાંત નમિ વિનમિ નામના મુખ્ય વિદ્યાધરો બે કરોડ મુનિઓની સાથે એ તીર્થમાં સિદ્ધિ પદને પામી ગયા છે. ૭૫ અને શ્રીનાભિનંદન ભગવાનથી આરંભીને તેમની જ પરંપરાના અસંખ્યાતા મહાપુરુષો છેક અજિતનાથ તીર્થકર સુધી આ પવર્ત ઉપર મેક્ષે ગયા છે. ૭૬
સગર રાજાને બીજો ઉદ્ધાર. તે પછી અજિતનાથ ભગવાનને પુત્ર સગર રાજા ભરતખંડને અધિપતિ થયા અને તેણે પણ શત્રુંજયના ચૈત્યને ઉદ્ધાર કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. 9 આ પૃથ્વી પર શત્રુંજય તીર્થના પાંચ ઉદ્ધારે પ્રસિદ્ધ
(૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org