________________
પ્રસ્તાવ રે,
તાના સંબંધમાં માન્યું કે, મારા તરફ દૈવ અનુકૂળ છે. પછી પિલા રાક્ષસે અત્યંત ભક્તિપૂર્વક શંખકુમારને પિતાના ત્યાં છ દિવસ સુધી રાખ્યો અને પુષ્કળ આદર સત્કાર કરીને તેને સંતોષ્ય. કેપ તે પછી યક્ષ, રાક્ષસ અને દેવીએ તૈયાર કરેલા વિમાનમાં બેસીને તે બન્ને શખકુમાર તથા મદનમંજરી એક ક્ષણ વારમાં આકાશમાર્ગે જઈને પિતનપુરમાં પહોંચી ગયાં. ક° ત્યાં સ્વયંવરમાં “આ તે કોઈ ઈન્દ્ર અહિં રક્ષા કરવા માટે આવે છે? અથવા ઇન્દ્ર ન હોય કેમકે ઇન્દ્ર તે હજાર નેત્રરૂપી દોષ વાળે છે અને આ તો તે નથી. ત્યારે આ શું સૂર્ય છે? પણ તે તે દુરાલેક છે અને આતે પ્રિયદર્શન છે, ત્યારે આ કોઈ વિદ્યાધર કન્યા ઉપર મોહિત થઈને અહિં આવે છે?” કે આવા પ્રકારના અનેક સંશયોને રાજાઓ કરી રહ્યા હતા. તેવામાં આકાશમાંથી જેમ કબુતર ઉતરી આવે તેમ શંખકુમાર નીચે ઉતર્યો.૬૩ તે સમયે રાજા, જાણે આનંદજ પ્રત્યક્ષસ્વરૂપે આ હેય તેમ પિતાની પુત્રીને આવેલી જોઈ પ્રફુલ નેત્રે તેને ભેટી પડ્યો અને તેના મસ્તક ઉપર તેણે ચુંબન કર્યું. તેમજ પ્રતિજ્ઞાત કાર્યભારને બરાબર રીતે પરિપૂર્ણ કરનાર શંખકુમારને જોઈને “ધરિ રત્ન પૃથ્વીમાં ઘણાં રત્નો પડેલાં છે, એ વાક્યને સત્ય માન્યું.૬૬પ પછી રાજાએ પૂછયું કે, હે કુમાર ! આ મારી પુત્રીને કયાંથી કેવી રીતે તું લાવી શક્યો અને તે કેવી રીતે જાવું હતું કે તે અમુકજ સ્થળે છે? આ સર્વ વાત તું મારી આગળ કહે ૬૬૬ રાજાએ એ પ્રશ્ન કર્યો કે તે જ સમયે રાક્ષસે પ્રત્યક્ષ થઈને તે સર્વ વૃત્તાંત રાજાને જણાવી દીધું કે ત્યારે એ સાંભળીને રાજાએ, અત્યંત શોભાયમાન થઈને આવેલા સર્વ રાજાઓને સન્માન આપી વિદાય કર્યો.૬૬૮ અને પછી શુભ દિવસે તથા શુભ લગ્ન મેટા ઉત્સવપૂર્વક પોતાની પુત્રીનાં રાજકુમાર શંખ સાથે
( ૧૦૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org