________________
પાત્રઢાન વિષે શખરાજ કથા.
તેથીજ આ મારૂં ક્રીડાસ્થાન થયું છે. ૬૪૭ પેલી સૈાભાગ્યસુંદરી હતી તે પણ રાજાના અંતઃપુરમાં રહીને કાઇ દિવસે તેણે જૈન સાધુએ પાસે શ્રાવકના ધર્મ સાંભળ્યા અને બે વર્ષ સુધી તેનું આરાધન કર્યું, જેથી તે પેાતાનું આયુષ પૂર્ણ થયા પછી મરણ પામીને આ મદનસુંદરીરૂપે ઉત્પન્ન થયેલી છે.૬૪૮-૬૪૯ હું, જો કે આની પર પ્રથમથીજ રાગી હતા પણ તે જ્યાં સુધી કુમારી હતી ત્યાં સુધી મેં તેનું હરણ કર્યું ન હતું, પછી જ્યારે તેને સ્વયંવર થવા લાગ્યા ત્યારે અવશ્ય આને ક્રાઇ પરણશે અને તેના પતિ થશે, એ સહુન નહિ થવાથી ક્રોધમાં તે ક્રોધમાં તેને હું અહીં લાવ્યા છું. આ રીતે સ્ત્રીના વૈરનુંજ આ ફળ છે. ૫૦-૬૫૧ પણ હે કુમાર ! તમારા અતુલ ભાગ્યવિલાસથી અને નિઃસીમ સાહસથી હું પ્રસન્ન થયા થ્રુ માટે હું વત્સ ! હું કુળધુર ંધર ! તમે આને પરણા,કપર અને આ દેશના રાજ્યને પણ સ્વીકાર કરા, જેથી સમગ્ર પ્રજાએ, મકાન, નગરે તથા ગામડાં ફરી અહીં નિવાસ કરે.૬પ૩ “બહુ સારૂં” એમ કહીને કરી પશુ શંખકુમારે કહ્યુ` કે સાત દિવસમાંજ હું તમારી પુત્રીને લાવી આપીશ, નહિ તા અગ્નિમાં પ્રવેશ કરીશ, એમ આ મદનસુંદરીના પિતા પાસે મેં પ્રતિજ્ઞા કરી છે, માટે તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાતે હવે મારે વિલંબ કરવા નહિં જોઇએ; અને તેથીજ હાલ તે આ દેશમાં, મારે વાસ કરવા તે પણ ચેાગ્ય નથી.૬૫૪-૬૫૫દ્રુમણાં તે આ કન્યા તેના પિતાને મારે સોંપવી જોઇએ. આ વાક્ય સાંભળી મનમંજરી કન્યા એક ક્ષણવાર શકાકુલ થઇ ગઇ કે આ કુમાર મને પરણશે કે નહિ ?૬૫૬ પણ તેજ સમયે તેને દુઃખમાંથી મુક્ત કરનાર તેનું ડાકું નેત્ર ક્યું અને પાસેના આસાપાલવના વૃક્ષ ઉપર અશાક પક્ષીના શબ્દ તેણે સાંભળ્યેા. ૬૫૭ આ મે નિમિત્ત પેાતાનાં હિતકારક હાવાથી મનમંજરીની બુદ્ધિએ પેા
( ૧૦૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org