SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વેસરના વશનું વર્ણન. મેળવવા ઇચ્છે છે ) અને જેએ જેના છે તેઓ પણ શિવ (વિશધપક્ષમાં શંકર અને વિધિપરિહારપક્ષમાં મેક્ષ)માં આસકત રહે છે. આ સિવાય બીજાં કયું આશ્રય હોઇ શકે? ૬૮ હેષ્ઠિ ! એ નગરમાંથી હું અહીં આવ્યા છું, ખરેખર એ નગરને તે તારી દૃષ્ટિએ જો પ્રત્યક્ષ જોયું હાય તાજ તું કૃતાર્થ થઇ શકે. '' ૬૯ સાથે પતિએ કહેલાં તે વચન સાંભળીને સાધુ સલ્લક્ષણનું મન પ્રRsાદનપુર જવા માટે એકદમ ઉતાવળું બની ગયું.૭૦ પછી અનુક્રમે પ્રાપ્ત કરવા યેાગ્ય એવા સ` સંબંધને પેાતાને વશ કરી તે સલ્લક્ષણુ પેલા સા પતિની સાથેજ પ્રદ્ઘાદનપુર નગરને રસ્તે પડયા, ૭૧ અનુક્રમે અવિચ્છિન્ન રીતે મુસાફરી કરવાથી તે પ્રહ્લાદનપુર નગરમાં જઇ પહોંચ્યા અને ત્યાં નગરમાં પ્રવેશ કરતાં જ તેને ઉત્તમ શકુના થયાં. ” જેવાં ૩:—પાતકી નામનું એક પક્ષી પેાતાની જમણી પાંખ પર લીલા ઘાસવાળા પ્રદેશ ઉપર બેઠેલું તેના જોવામાં આવ્યું અને પછી તે પક્ષી સુંદર ચેષ્ટા કરીને, શિરઃસ્થાની મોટા શબ્દ કરીને તથા ડાખી તરફ્ થઈને આંબાના વૃક્ષ ઉપર જઇ બેઠું. એ પક્ષી ત્યાં જતે જેવું બેઠું કે તુરત જ આપેાઆપજ તેના મુખમાં ખારાકની પ્રાપ્તિ થઇ, ૭૩-૭૪ મણિક–એટલે ચાષપક્ષી પણ ઉત્કંઠિત થઈને જમણી તરફથી ડાખી તરફ ગયું અને એક કૂતરા સારે ઠેકાણે મૃત્રીને ડાબી તરફથી જમણી તરફ આવ્યા. ૭૫ વળી એ સક્ષક્ષણે તે નગરની અંદર જ્યારે પ્રવેશ કર્યાં, ત્યારે શ્રીપાનાથ ભગવાનને રથ તેને સામે મળ્યા. પછી તે પોતે પણ સંધની સાથે નગરમાં ક્ર. ૭૬ તે સમયે એક શકુનવેત્તા, કે જે તેની સાથે જ ત્યાં આવ્યા હતા તે ખેલોકે, તમને પુત્ર તથા ધનના લાભ પુત્રો સંધના નાયક થશે, વળી મિદા બંધાવશે અને તમારી 66 તમે આ નગરમાં જો રહેશે તે થશે, તમારા વશમાં ઉત્પન્ન થયેલા ખીજા કેટલાએક પુત્રા તા દેવાના ( ૪૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy