________________
પાત્રદાન વિષે શખરાજ કથા.
પ્રત્યુત્તર આપ્યા વિના જ તેની પ્રાર્થનાને સ્વીકારી લીધી, કારણ કે કયા બુદ્ધિમાન પુરુષ પોતાને મનગમતી યાગ્ય વસ્તુને યાગ કરવા ઇચ્છે ? ૩૬૫ તે પછી હિમાલય પર્વત, શંકર જોડે જેમ પાતીને પરણાવે તેમ, એ ગૃહસ્થે ધૃણાજ આડંબર પૂર્વક પેાતાની પુત્રી રાજકુમારને પરણાવી.૩૬૬ એટલે બે દિવસ સુધી તે શ્રીમતી સાથે પેાતાની ચ્છાનુસાર તેણે સુખ ભાગવ્યું અને પછી તે રાજકુમાર દેશા જોવાની પૃચ્છાથી આગળ ચાલ્યેા.૩૬૭ તે આ શ્રીમતીએ, તેને ભાતું આપ્યું હતું, અને માર્ગમાં ચાલવામાં તેને જ્યારે થાક લાગ્યા ત્યારે માર્ગમાં ક્રાઇઍક બંધુ હાય તેવા સુંદર શ્રેષ્ઠ છાયાવાળા એક વડ તેના જોવામાં આવ્યે!, ૩૬૮ અને કાન્તા, પત અને વસ્ત્રની જેમ એ વડની છાયા ગ્રીષ્મઋતુમાં શીતળ રહેતી હતી, શીતઋતુમાં ગરમ રહેતી હતી, એ રીતે સંતે સુખજનક થઈ પડતી હતી; તેથી રાજકુમારે એ વડને આશ્રય કર્યો.૩૬૯ તે સમયે પેાતાના મિત્રે આપેલા આસનપુર તે કુમાર જેવામાં મેસે છે કે તેજ વેળાએ વડમાં રહેનારા યક્ષે પ્રત્યક્ષ થઈને કુમારને કહ્યું—૩૭૦ “ અરે એ ! તું કાણુ છે ? કાની આજ્ઞાથી આ મારા આશ્રય તળે ઉભા રહ્યો છે ? અલ્યા એ સ્વચ્છ મનુષ્ય ! જો તારે જીવવાની ઈચ્છા હાય તે સત્વર અહીંથી ચાલ્યેા જા. ’૩૭૧ તે સાંભળી પેાતાનું પરાક્રમ તથા વિરાધ કરવાની ઇચ્છાને ગુપ્ત રાખી કુમાર મત્સ્યેઃ–“અમને છાયાના આશ્રય કરવાની ઇચ્છા થઈ તેથી આ વૃક્ષ પાસે અમે આવ્યા છીએ. ૩૭૨ બ્રહ્માએ વૃક્ષાને ઉત્પન્ન કર્યા છે તે સા ઉપકાર કરવા માટે ઉત્પન્ન કર્યા છે. વળી આ વૃક્ષ સરીઆમ રસ્તાપર આવેલું છે, તે તેના પર તું પેાતાનું સ્વામિત્વ ક્રમ કરે છે ? ૩૭૩ તું નથી જાણતા કે વૃક્ષા, મેધ, નદીએ અને સૂર્ય ચંદ્રનાં કિરણા, પેાતાની મેળેજ સના ઉપકાર કરી રહ્યાં છે. તેના પર
( ૭૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org