________________
પ્રસ્તાવ ૨.
તુરત જ તેને પિતાને ઘેર લઈ ગયો.૪૫૪ અને ત્યાં ભાતભાતનાં ખાનપાનથી ઘણું જ માનપૂર્વક તેને જમાડીને તેની આગળ પિતાની પુત્રીને હાજર કરી બે હાથ જોડી બે કે, હે દેવ! આ મારી પુત્રી આજે આપની સ્ત્રી તરીકે થઈ ચૂકી છે, અને કૃતાર્થ થઈ છે. હું મારી પુત્રી આપને આપું છું, તેમાં જે કારણ છે તેને તમે સાંભળે. ૪૫૫-૪૫૬ “હું આ જ નગરમાં રહું છું. જાતનો વાણીએ છું. મારું નામ સાગર છે. હું પૂર્વે ઘણો જ દરિદ્રી હતા; પણ નિર્જળ પ્રદેશમાં જેમ કલ્પલતા ઉત્પન્ન થાય તેમ જે સમયે આ પુત્રી મારે ત્યાં જન્મી તે દિવસથી આરંભી આ પુત્રોના ભાગ્ય વડે મારે ત્યાં અકસ્માત ધન આવવા લાગ્યાં અને અલ્પ સમયમાં જ જળવડે જેમ સરોવર ભરાઈ જાય તેમ, હું ધનસમૃદ્ધિથી પરિપૂર્ણ થઈ ગયો. ૪૫૭-૪૫૮ આ મારી પુત્રી રૂપમાં સર્વ દેવાંગનાઓને પરાજય કરે તેવી છે, સગે શુભ લક્ષણવાળી છે અને સર્વના મનને આનંદ ઉપજાવે છે, માટે લેકેએ આનું અનેરમા” એવું નામ પાડેલું છે.૪પ આ જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ, સર્વ કળાઓને ભણું ગઈ અને અનુક્રમે સુંદર તસણુ અવસ્થાને પ્રાપ્ત થઈ.૪૬૦ આને યુવાન થયેલી જોઈ તેને માટે યોગ્ય વર મેળવવાની ચિંતા સમુદ્રમાં હું ડૂબી જવા લાગ્યો પણ તેવામાં મારી ગોત્ર દેવીને એક નૈકાની પેઠે મેં પ્રાપ્ત કરી.૪૬ ૧ તેને મેં આશ્રય કર્યો એટલે તેણે આપને આના વર તરીકે બતાવ્યા અને આપની પરીક્ષા કરવામાં કાકડીઓના ભક્ષણને અભિજ્ઞાન–ઓળખવાના સાધનરૂપે જણાવ્યું. ૪૬૨ માટે પુણ્યથી પ્રાપ્ત થયેલી આ મારી પુત્રીને તમે પરણે.” એ પ્રમાણે સાંભળીને રાજકુમાર જ્યારે મૌન રહે ત્યારે તે અમૂઢ બુદ્ધિવાળા સાગરશ્રેણીઓ કુમારની સાથે મેટા ઉત્સવપૂર્વક પિતાની પુત્રીનાં લગ્ન કર્યા. ૪૭–૪૬૪ પછી એ નવી પરણેલી મને રમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org