________________
બિંબ માટે લહી મગાવવી
* ;
થઇ ગયાં. પછી તેણે કુંકુમ, કપૂર તથા ચંદન વગેરેથી શિલાપાટની પૂજા કરી. ૧૫૧ તે વખતે હજારા ગવૈયાઓ તથા દ્વારા સ્તુતિપાઠા ત્યાં એકઠા મળ્યા હતા, જેથી સમરસિંહે પિતાની આજ્ઞા પ્રમાણે વસ્ત્ર વગેરે આપીને તેઓનું સન્માન કર્યું. ૧૫૨ ખીજા લેકાએ પણ ચંપા, આસાપાલવ, કેવડા તથા ખારસળી–વગેરે પુષ્પાથી અત્યંત પ્રસન્ન ચિત્તે તે શિલાપાટનું પૂજન કર્યું.૧૫૩ અને ‘ભવિષ્યકાળની વસ્તુમાં ભૂતવત્ ઉપચાર થઇ શકે છે” આવા વ્યાકરણ શાસ્ત્રનાં વચનને તેઓએ સત્ય કરી બતાવ્યું. અને તે શિલાપાટને ભવિષ્યમાં થનારા જિન માની માણસા પૂજવા લાગ્યા ૧૫૪વળી તે વખતે વાદત્રાના ધ્વનિએથી, ગીતગાનના શબ્દોથી અને લેાકેાના કાલાહલથી અત્યંત ગાજી રહેલી દિશાઓ જાણે દેશલનાં ગુણગાન કરતી હેાય તેમ લાગતુ હતું. ૧પપવળી તે સમયે પાટણનગરમાં તે કાઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ મનુષ્ય ન હતા, જેણે એ શિલાપાટનાં દર્શન કર્યો ન હાય. સર્વ મનુષ્યા પણ એકી સાથે આનંદ પામીને સાધુ દેશલને તથા તેના પુત્રને ધર્માધારક તરીકે સ્તુતિપાઠાની પેઠે સ્તવી રહ્યા હતા. ૧૫૬ પછી દેશલે સર્વને સમાન રીતે ભેજન આપ્યું તથા પરમ હર્ષથી સાધિમ કાનું વાત્સલ્ય કર્યું.૧૫૭-૧૫૮તેમજ સર્વ કારીગરાને, મા સાફ કરનારાઓને, સાથે આવેલાં બીજાં માણુસાને, બળદોને તથા સારથિને પણ સુવર્ણ ના અલ કાર વગેરે આપીને સતાબ્યા.૧પ૯પછી ઠેકઠેકાણે ભાટચારણાએ ગવાતી પેાતાની ગુણાવલીને સાંભળતા દેશલે શિલાપાટને આગળ ચલાવી અને પાતે પેાતાના ગુરુ, કેટલાએક સ્તુતિપાકા તથા ખાં લેાકાની સાથે પેાતાને ઘેર આવ્યા. ૧૬૦-૧૬૧ પેલી શિલાપાટ પણ દરેક ગામ, દરેક નગર તથા દરેક ગેકુળમાં થઇને પાટણ તરફ ચાલવા લાગી અને મા'માં તે તે ગામનગરાના સધાએ સ્પર્ધાપૂર્વક આવીને તેની પૂજા કરવા માંડી. ૧૬૨ તે પછી એ શિલાપાટ જેમ જેમ આગળ ચાલવા માંડી તેમ તેમ તેના આ
( ૧૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org