________________
દ્વિતીય પ્રસ્તાવ.
વેસટના વંશ
વેસટને વરદેવ નામે પુત્ર હતેા તેને ગૃહકાર્ય ના ભાર સોંપી શેઠ શુભધ્યાને મરીને સ્વગે` ગયે.. વરદેવ પણુ પાતાના પિતાની પેઠે નગરશેઠની પદવીને ધારણ કરતે અનેક લેાકેાના ઉપકાર કરી પૃથિવીમાં પ્રસિદ્ધ થયા. વરદેવને જિનદેવ, જિનદેવને નાગેન્દ્ર અને નાગેન્દ્રને સલક્ષણુ નામે પુત્ર થયા. એક વખત જિનદેવને ઘેર ગૂજરાતથી કાઇ સાપતિ આવ્યા. તેના મુખથી ગૂજરાતની કીર્તિ સાંભળી તેનું મન ગુજરાતમાં આવવા માટે લલચાયું અને તે સાર્થપતિની સાથે
૧
આશાયર
ઊકેશવ શ
વેસટ
I
વરદેવ
જિનદેવ
Jain Education International
નાગેન્દ્ર 1
સલક્ષણ (પ્રલ્હાદનપુર)
I
આજ
।
ગાસલ
।
દેશલ
| સામન્ત
સહજપાળ સાહશુપાલ સમરસિંહ
For Private & Personal Use Only
લાવણ્યસ હ
સાંગણુ
www.jainelibrary.org