________________
તાપસની ક્થા.
જોવા માટે આતુર બનાવી મૂક્યાં. ૨૬ એ પ્રમાણે તે મૂખ ઋષિનાં વચનથી ગામના મૂર્ખ લાકા પણ સ્વર્ગ જોવા તૈયાર થઇ ગયાં અને ઋષિનાં રાગી બની રહ્યાં. કેમકે, સમાનને સમાન ઉપર જ રાગ બંધાય છે. ૮૨૭ પછી તે ઋષિ, સલાને સાથે લઇ જ્યાં પેલી ગાય ચરતી હતી ત્યાં ગયા અને પાતે તે માને જાણતા હાઈને ગાયની પાછળ જ્યારે તે ઉડ્યો ત્યારે તેના પગે ખીજો, - જાને પગે ત્રીજો અને ત્રીજાને પગે ચેાથેએમ સર્વ લેાકા સાંકળના આંકડાઓની પેઠે અન્યાન્યને વળગી ચાલ્યાં. ૮૨૮૮૨૯ તે વખતે ગાયના પૂછડે વળગેલી લોકેાની પંક્તિ આકાશમાં જ્યારે દૂર પહેાંચી, ત્યારે સ્વ પૃથ્વીના અંતરના માપવા માટે જાણે કાઈ એક દારી ડાય તેવી શાલવા લાગી. ૮૩૦ પછી એ પક્તિમાંહેના કાઇએક વચ્ચે રહેલા માણસે પેલા અગ્રેસર ઋષિને પૂછ્યું કે, સ્વર્ગનાં એ ફળનું માપ કેવડું હોય છે? ૮૩૧ આ સાંભળી તે દુષ્ટબુદ્ધિ ઋષિએ ફળનું માપ કહેવા માટે મૃર્ષ્યાથી હાથમાંથી ગાયનું પૂછ્યું મૂકી ઋ એ હાથ પહેાળા કર્યાં એટલે તેજ ક્ષણે સમુદ્રમાં જેમ વહાણુ તળીએ એસે તેમ, ગામ લેાકેાની આખી તે પતિ, આકાશમાંથી પૃથ્વીપર પડી. તે એક મૂની સાથે સ લેાકાનાં હાડકાં ભાંગી પડ્યાં તથા સા નાશ થયા. ૮૨૨-૮૩૩ માટે હે સ્વામી! તમે પણ આ મૂર્ખ શિરામણી સેવકના ત્યાગ કરો. કેમકે, બાળકાનું તથા સ્ત્રીઓનું પણ હિત વચન સ્વીકારવામાં આવે છે, ૮૩૪ પછી તે ગામમતિએ ‘‘બહુ સારૂં” એમ કહીને તે સેવકને કાઢી મુકજો. ખરૂં છે કે, પુરુષા ધણુકરીને સ્ત્રીએના હાથમાં રહેલા રવૈયા જેવા હોય છે. ૮૩૫ તે પછી એ ગામધણીએ બીજો એક સુભગ નામના નાકર પાતાને ત્યાં રાખ્યા અને તે નાકર પણ ભદ્રક પ્રકૃતિવાળા હાઇને ચાલાક તથા સ્વામીના ભક્ત નીવયેા. ૮૭૬ તે વખતે ગામપતિ પણ સ
(૧૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org