SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સથમાં શ્રાવક અખુટ ભાતું તૈયાર કર્યું હતું તે પણ એ સધમાં દેવરાજ-ઈંદ્રની પેઠે શાલી રહ્યો હતા. ૨૯૯ એટલુંજ નહિ પણ તે કાળમાં ગૂજરાતની ભૂમિ ઉપર જેટલા શ્રાવકા હતા તેઓ માંહેનેા કાઈ પણુ સમરિસંહ ઉપરના સ્નેહને લીધે સંધમાં આવવાને પાછે પાડ્યો ન હતા, ૩૦૦ એ પ્રમાણે સમગ્ર દેશમાંથી સંધેા આવી મળ્યા એટલે દેશલે સાંધને આગળ ચલાવ્યા. ૩૦૧ તે વખતે એ સધમાં, મ`ડપમાં જેમ સ્તંભા. હોય તેમ જંત્ર, કૃષ્ણ, લટુક અને રિપાલ–આ ચાર જણા સૌથી આગળ પડતા ભાગ લેનારા થયા હતા. ૩૦૨ ખીજી તરફથી સમરસિહ, શ્રીમાન અલપખાનની સંમતિ લેવા માટે મેટી ભેટ લઈને રાજમહેલ તરફ વિદાય થયા, ૩૦૩ તેણે શ્રીખાનસાહેબ પાસે જઈને પાતે આપેલી ભેટા તેમની આગળ રજુ કરી એટલે ખાનસાહેબે પણ પ્રસન્ન થઈને ધેાડાની સાથે એક તસરીકા તેને અણુ કરી. ૩૦૪ તે પછી સમરસ હૈ પેાતાના સ્વામી ખાનસાહેબ પાસે દુષ્ટાને શિક્ષા કરવામાં સમથ અને પેાતાના નામને સત્ય કરી બતાવનારા કેટલાએક જમાદારાની માગણી કરી. ૭૦૫ એટલે ખાનસાહેબે પણ સ ́ધની રક્ષા કરવા માટે મોટા અમીરવંશના વીર અને ધીર એવા દશ મુખ્ય જમાદારા તેને સ્વાધીન કર્યા. ૭૦૬ તેને સાથે લઇ સાધુ સમસિંહ સંધના નાયક દેશલને મળ્યા. તે પછી દેવાલય રૂપ પેાતાના પુણ્યમાને દર્શાવતા અને પાલખીમાં બેઠેલા દેશલ સુખેથી સૈાની આગળના ભાગમાં જવા લાગ્યા, ૩૦૮-૩૦૯ સાધુ સહુજપાલના પુત્ર સામસિંહ સંધની પાછળ રહીને નિર્વિકાર્પણે સંધનું રક્ષણ કરવા લાગ્યા. ૩૦૯ ભરત ચક્રવર્તીની પેઠે જેના હાથમાં ચક્રનું લાંછન શે।બી રહ્યું હતું એવા સમરસિંહ તે શ્રેષ્ઠ ભેાજન તથા આચ્છાદન વગેરેની સવડ કરી આપીને સર્વ શ્રાવક્રાની આગતા સ્વાગતા કર્યે જતા હતા. તેની આસપાસ કેટલાએક ધાડેસ્વાર ચાલતા ( ૧૯૩ ) ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy