________________
પ્રસ્તાવ ૪
છે.
'
.
.
શિવાયના બીજા ઘણું આચાર્યો, જેમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ગચ્છરૂપ સમુદ્રમાં કૌસ્તુભ મણિ જેવા હતા તેઓએ પણ પુરુષોમાં ઉત્તમ અને સંઘના નેતા દેશલને આશ્રય કર્યો. ૨૮૮ તેમજ શ્રીચિત્રકુટ, ચાલાક, મારવાડ તથા માળવા વગેરે પ્રદેશમાં જે પદસ્થ મુનિઓ વિહાર કરતા હતા તેઓ સર્વે પણ લગભગ તે સંઘમાં આવી મળ્યા હતા. ૨૮૯ તે પછી શુભ દિવસે અને શુભ મુહૂર્તે સર્વ દર્શનને જાણનારા શ્રીમાન સિદ્ધસૂરિ, દેશલની સાથે જવા માટે ચાલતા થયા. ૨૯૦ તે સમયે સંધપતિ દેશેલે સર્વ દર્શન વેત્તા શ્રીસિદ્ધસૂરિને સંધમાં પ્રવેશમહોત્સવ કર્યો. ૨૯૧
સંઘમાં શ્રાવકે. જેત્ર અને કૃષ્ણ નામના બે ભાઈઓ, જેઓ ધર્મધુરંધર હેઇને સંધના નાયક હતા તેઓ પણ દેશલના સહગુણથી બંધાઈને સંધ સાથે ચાલી નીકળ્યા. ૨૨ હરિપાલ વકતુર જે મેતીમાં પણ ગુણને (દેરાનો) સંયોગ કરી જાણતો હત–મોતીઓ વધવાને ધંધો કરને હતો તે પણ સંઘમાં આવી મળે. ર૩ સંઘપતિ દેવપાલ પણ સંધને સાથે લઈ સત્વર દેશલના સંધમાં મળી ગયો. ૨૯૪ સ્થિરદેવને પુત્ર લંદુક, જે શ્રીવત્સનામના કુળમાં કલ્પવૃક્ષ સમાન હતો તે પણ યાત્રાએ જવાની ઈચ્છાથી હર્ષપૂર્વક મળે. ૨૫સમરસિંહના સન્માનથી સંઘમાં આવવા ઉત્સાહી બનેલ પ્રહાદન પણ કે જે સુવર્ણને વ્યાપાર કરનારાએમાં મુખ્ય હતું તે પણ સંઘમાં આવવા ચાલત થયે. ર૬ શ્રાવકેમાં ઉત્તમ સેઢાક, જે સત્યવાણીરૂપી લતામંડપને પ્રફુલ્લ કરવામાં મેઘ સમાન હતો તે પણ સંધમાં જઈ મળે. ૨૭ ધર્મવીરપણને ધારણ કરનારે વીર નામને જે શ્રાવક હતો તેણે પણ દેશના સંધરૂપ જળપ્રવાહમાં અચળ ભાવે ચાલવા માંડ્યું. ૨૯૯ વળી એક દેવરાજ નામનો શ્રાવક, જેણે ગરીબ મનુષ્યોને દાન આપી પરલકનું
( ૧૯૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org