________________
હવે સમરસિંહે મીઠાઈ, પકવાન્ન અને ખીજી પ્રતિષ્ઠાવિધિમાં ઉપયાગીસે કડા ઔષધીએ એકઠી કરવા માંડી,
આ પ્રતિષ્ઠાનેા ઉત્સવ જેવા સેર અને વાળાકથી હારે માણસેા આવ્યા હતા.
પ્રતિષ્ઠાવિધાન.
આજે માઘ માસના શુકલ પક્ષની સાતમ અને ગુરુવાર હતેા. દેશલે ચતુર્વિધ સંઘને યાત્રા કરવા માટે એકઠા કર્યાં અને સિદ્ધસૂરિ પ્રમુખ આચાર્યોની સાથે સમરસિંહ અને દેશલશાહુ પાણી લેવા માટે કુંડ તરફ ગયા. સમરસિ ંહે દિકૃપાલ અને કુંડના અધિ પતિદેવ તથા ગૃહાદિની વિધિપૂર્વક પૂજા કરીને શ્રીસિદ્ધસૂરિદ્વારા મન્વિત પાણીવડે ઘડાએ ભર્યાં અને તેને સુવાસિની સ્રીના માથે મૂકી તે સસંઘસહિત ઋષભદેવના ચૈત્યે આવ્યેા. તેણે યાગ્ય સ્થાને તે પાણીના ઘડા મૂકાવી તે સ્ત્રીએ પાસે સેંકડા ઔષધીના મૂળ વટા વવાના પ્રારભ કર્યાં, સિદ્ધસૂરિએ તે બધી સ્ત્રીએના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખ્યા. સ્ત્રીએ મંગલગીતને ગાવાપૂર્વક તે ઔષધીએનું ચૂં વાટતી હતી. સમરિસ ંહે તે બધાને નાના પ્રકારના પટ્ટફુલા આપ્યા. પછી તેણે સેકડા ઔષધીએનું ચૂર્ણ શરાવમાં નાંખ્યું.
હવે જિનાલયની ચારે દિશાએ નવ નવ વેદિકાએ તૈયાર કરાવી અને તે વેદિકાની ચારે બાજુએ ચાંકુરા-જવારા મૂકયા. દેવના સન્મુખ રગમંડપના મધ્ય ભાગમાં નન્ત્રાવ પટ્ટે મૂકવા માટે એક હાથ ઊંચી ચાર ખુણાવાળી વિશાલ વેદિકા કરાવી. તેના ઉપર ચાર થાંભલાવાળા, ઉપરના ભાગમાં સુત્રના લશયુક્ત, વિવિધ વસ્રા તથા કેળના સ્તંભ વડે સુશેાભિત મંડપ કરાવ્યેા અને તેની પાસે ઋષભદેવના મુખ્ય ચૈત્યના ધ્વજદડ સુતાર પાસે તૈયાર કરી પ્રતિષ્ઠા કરવા માટે સ્થાપિત કર્યાં. મુખ્ય ચૈત્યની આસપાસના ચૈત્યાની પ્રતિષ્ઠા કરવા માટે સુંદર ઉંચી વાલુકાયુક્ત અને સમૂળ ડાભસહિત વિશાલ વેદિકાએ કરાવી, બારણે આંબાના પાનના
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org