________________
શત્રુ ંજય તીર્થોના ઉદ્ધારા.
નહિ; ૨૦૨ પણ મારા ચિત્તમાં જે એક શલ્ય છે, તે મને મારા. ધાવ કરતાં પણ અત્યંત દુઃખી કરે છે, અરે ! તેજ હમણા મને સાલે છે. ૨૦૩ “તે શલ્ય શું છે ? ” એમ તેઓએ જ્યારે પૂછ્યું ત્યારે મંત્રી મેક્લ્યા:-મે... શ્રીશત્રુંજય ઉપરનું દેવળ બંધાવવાને મનમાં સંકલ્પ કર્યાં હતા, તે મારા મનારથ મારા આ મરણથી મારા મનમાંજ રહી ગયે, બસ આજ શક્ય મારા હૃદયને સાલે છે.” ૨૦૪-૨૦૫ તે સાંભળી મોંત્રીએ મેલ્યાઃ-“હું મંત્રિન આ બાબતમાં તમે શાક કરી મા. તમારા પુત્ર વાગ્ભટ, તમને એ ઋણમાંથી મુકત કરવા સમ છે. ૨૦૬ વળી નીતિશાસ્ત્રનું આ વચન છે કે, પુત્ર, પિતાનું ઋણ અદા કરેજ છે, માટે વાગ્ભટ તમે ઇચ્છેલા દેવળને અવશ્ય બંધાવશે. ૨૦૭ અમે તમારા પુત્ર વાગ્ભટને પ્રેરણા કરીશું, જેથી સત્વર તે તમારા મતારથને પૂર્ણ કરશે.” ૨૮ તે મંત્રીઓએ એ પ્રમાણે કહ્યું એટલે ઉદ્દયન મ ંત્રી પ્રસન્ન થઇને મેલ્યું કે, બસ, ત્યારે તેા આટલાથીજ હું કૃતાર્થ થયા છું. વળી તેણે કહ્યુ કે, અવશ્ય, હવે મારૂ આયુષ્ય અતિ અલ્પ છે, માટે તમારે ઔષધ આદિ ઉપચારા કરાવવાની કાંઇ જરૂર નથી. હવે તા મારે ધર્માંજ ઔષધરૂપ છે, માટે આ સંસારરૂપ સમુદ્રમાંથી પાર લઈ જવામાં એક ખલાસી. સમાન કાઇ એક સાધુને સત્વર અહી લાવે, એટલે તેની પાસેથી હું પરલાકનું ભાતું લઇ લઉં, ૨૦૯-૨૧૧ મંત્રીએ પાતાની એ ઈચ્છા જણાવી એટલે તેઓએ આખી છાવણીમાં તપાસ કર્યો પણ તેવા કાઇ તપેાધન-સાધુ તેઓના જોવામાં આવ્યા નહિ, તેથી તેઓએ ક્રાઇ એક રઝળતા વર્લ્ડ માણસને મસ્તક મુંડાવી સાધુના વેષ પહેરાવીને મંત્રી આગળ હાજર કર્યાં. ૨૧૨ મત્રીએ તેને સત્ય સાધુ માની ભાવનાપૂર્વક પ્રણામ કર્યા અને તેની આગળ અંતિમ-મરણુ કાળની આરાધના કરી. ૨૧૬ પછી ચિત્તની એકાગ્ર-
Jain Education International
(૧૫૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org