________________
બિબ માટે લહી મંગાવવી
૮૩
બની રહ્યો. તેણે ક્રી પણ પાતાક મંત્રી પાસે કેટલુંક ધન તથા સેવાને રવાના કર્યો. કેમકે તેવા કાના આરંભ કરીને કયા પુરુષ ધનના ખર્ચાની ગણત્રી કરે ૮૪ બીજી તરફ પાતાક મંત્રીએ પણ જ્યારે તે નિર્દોષ શિલાપાટ ખાણુમાંથી નીક્ળી ત્યારે, કારીગરાને સુવર્ણનાં કોંકણુ તથા વસ્ત્ર વગેરેનાં દાન આપીને સતાવ્યા.૫ રાજા મહીપાલ પણ તે મિબશિલાને નીકળેલી સાંભળીને તેને વધાવવા માટે આનંદપૂર્વક પેાતાના નગરમાંથી તે ખાણુ ઉપર આવ્યા. ૮૬ તેણે તેા પ્રત્યક્ષ ભગવાન નીકળ્યા હાય તેમ માની લઇને કસ્તુરી, કપૂર તથા પુષ્પ વગેરેથી તે શિલાપાટનું પૂજન કર્યું.૭ મોટાં મોટાં દાના આપ્યાં, નૃત્ય તથા સંગીતના આરંભ કરાવ્યા, એકઠાં મળેલાં લાકાને પાનબીડાં અણુ કર્યું અને તે નિમિત્તે માટે ઉત્સવ કરાવ્યા. તે પછી કારીગરાદ્વારા તે શિલાપાટને રાજાએ ખાણુ ઉપરથી નીચે ઉતરાવી અને આરાસણમાં તેના પ્રવેશમહાત્સવ કરાવ્યેા.૮૯ તે સમયે આરાસણની પાસે આવેલાં ગામડાંઓમાંથી અનેક ભાવિક લાક્રા ત્યાં આવ્યા હતા અને તે શિલાપાટની કપૂર પૂષ્પ વગેરેથી પૂજા કરી રહ્યા હતા.૯૦ બીજા શ્રાવક્રાએ પશુ ગીત ગાન કરીને, મહા ગંભીર શબ્દોવાળાં વાદિા વગડાવીને તથા હુના કાલાહલા કરીને સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરી મૂક્યા હતા.૯૧ તે પછી પાતાક મંત્રીને સ` યાગ્ય ભલામણ કરીને રાજા મહીપાલદેવ પોતાના નગરમાં ગયા અને મંત્રી પાતાકે મોટા એક ંચ ઉપર તે શિક્ષાને ચઢાવીને પર્વત ઉપરથી નીચે ઉતરાવી. તે વખતે તેના આગળ પાછળના માર્ગમાં અનેક પુરુષે વળગેલા. હતા, બળવાન ધાળા બળદો તેને ખેંચી રહ્યા હતા, માર્ગોમાં પગલે પગલે ાદાળા વાળાં માણસા ( ખાડા—ખડીયાવાળી જમીનને) ખાદી રહ્યા હતા અને રચનાં અને પૈડાંઓની ધરીએ ઉપર અવિચ્છિન્ન રીતે
( ૧૭૫ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org