SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ , T ? તેલની ધારાઓ પાડવામાં આવતી હતી. આ રીતે મેટા આરંભથી તે શિલાટને મંત્રીએ ઉતરાવી જ એ મુહાન રથ - સેના નામના સામના ઉપનુની સપાટ જમીન પર જ્યારે આવ્યો ત્યારે ત્યાંથી લગાર પણ આગળ ચાલ્યા નહિ. તે સમયે વિસ ગુસપુર વગેરે સ્થામાં રહેનારા સાથે ત્યાં આવીને અન્યનું પૂર્ધાપૂર્વક મેટાં ઉત્સવે કરાવ્યા.૯૬ બીજી તરફથી મંત્રીએ પણ નગર તરફ એક માણસને મેલીને સાધુને ખબર કહેવરાવી કે, પ્રતિમા માટેની શિલાપાટ કુમારસેના ગામ સુધી આવી પહોંચી છે. આ સાંભળીને સમુરસિંહ પણ મેધના ધ્વનિ સાંભળીને જેમ મયુર પ્રસન્ન થાય તેમ પ્રસન્ન પૂ.૯૯ પછી તેણે ઉત્તમ બળદ લાવવા માટે પ્રત્યેક ગામે પિતાનાં માણસે મોકલી દીધાં, ને માણસેએ પણ સર્વ ઠેકાણે તપાસ કરવા માંડી€ ત્યારે પોતપિતાના ગામમાં જેને બળવાન બળદે હતા તેને લઈને સર્વ લેક સમસાધુ પાસે આવવા લાગ્યા.” તેમાં કેટલાએક ખેડુત હતા, કેટલાએક રજપૂતો હતા, કેટલાએક બ્રાહ્મણે હતા અને કેટલાએક શ્રાવક હતા. તેઓ સર્વે અત્યંત સ્પર્ધાપૂર્વક પોતપોતાના બળદોને અમરસિંહ પાસે મૂકતા હતા. સાધુ સમરસિંહ પણ તે બળદોની ઘણું મટી કીંમત આપતો હતો. તે જોઈને કેટલાએક મિયાદષ્ટિ મનુષ્યો પણ આ પ્રમાણે કહેતા હતા -૧૦ “અહો ! ધન્ય છે આ ગૂર્જરભૂમિને, જેમાં ધર્મમંદિરના સૂત્રને ધારણ કરનાર સાધુશ્રેષ્ઠ સમરસિંહ રહે છે.૧૦૩ જે આ સરસિંહ નહત તે આજકાલના સયમાં સ્વેચ્છાએ નાશ પમાડેલા શકુંજય મહાતીર્થને ઉદ્ધાર કેમ થાત ૧૦૪ અહે! ધન્ય છે સમરસિંહની માતાને, જેણીએ રેહણાચળની ભૂમિ જેમ રત્નને જન્મ આપે છે તેમ, જગતના ભૂષણરૂપ સમરસિંહ પુત્રને જન્મ આપે છે. ૦૫ તેમજ ધન્ય છે સમરસિંહના પિતાને ( ૧૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy