________________
બિંબ માટે લહીનું મગાવવું
કે જેણે આવા પુત્રને ઉત્પન્ન કર્યો છે. કેમકે આ કળિકાળ રૂપ કૂવામાં ડુબી જતા ધના ( આ સમરસિંહે ) ઉદ્ધાર કર્યો છે. ૧૦૭ ખરેખર લેાકાત્તર ચરિત્રવાળા આ સમરસિંહના દર્શન કરીને આપણે આ સમયે ધૃતા થયા છીએ. કેમકે સત્પુરુષનું દન સર્વાંતે પવિત્ર કરનારૂ હાય છે.૧૦૮ હૈ સમરસિંહ! આ ધકાને માટે તમે આ બળદોને સ્વીકારા અને યેાગ્યના યાગ્ય કાર્યમાં ઉપયાગ થવા દો, તમે આ કાર્ય કરીને લેાકમાં પ્રસિદ્ધ થાઓ.૧૦૯ *ક્ષણા મૂલ્યથી પણ તમારૂં પ્રયેાજન પ્રાપ્ત થાય તેમ નથી. ક્રાઇ પણ માણસ એક પાળીથી અરટ્ટ ખરીદ કરતા નથી.૧૧૦એ પ્રકારે સ લેાકેાનું કહેવું સાંભ ળીને વિચારવેત્તા સમસિહે મનમાં વિચાર કરીને તુરતજ સારા સારા વીશ બળદો તેઓ પાસેથી ગ્રહણ કર્યાં.૧૧ ૧ તે વખતે જેએના અળદ તેણે લીધા નિહ તે જાણે શરમાયા હોય તેવા થઇ ગયા અને ( ઇષ્ટ વસ્તુ નહિ મળવાથી ) યાચક્રેાની પેઠે નિરાશ થયા. ૧૧૨ સમરસિંહું પણ જોઈ લીધું કે, જેઓના બળદ તેણે લીધા ન હતા તેઓ ઘણાજ શરમાઇ ગયા છે; જેથી તેણે અમૃત જેવી મીઠી વાણીથી કહ્યું કે હું મહાનુભાવે ! તમારે ખેદ કરવા યાગ્ય નથી. કેમકે તમે ધર્મ નિમિત્તે પેાતાના બળદોને અહિં લાવ્યા તેથી તમે ધજ ઉપાર્જન કર્યાં છે. ૧૧૩-૧૧૪ પુણ્ય સંપાદન કરવામાં ભાવના એજ મુખ્ય કારણ છે અને એ ભાવના તમારામાં પરિપૂર્ણ છે. વળી શાસ્ર કહે છે કે, દાનદાતા મનુષ્યને જેટલું પુણ્ય મળે છે. તેટલુંજ પુણ્ય દાનમાં અનુમાદન આપનારાને પણ મળે છે. ૧૧૫ એમ કહીને સમરિસ હૈ, ભેાજન પાન-ખીડાં વગેરે આપીને તેનું સન્માન કર્યું અને બળદાના તે તે સ્વામીને ઘેર જવા માટે રજા આપી. ૧૧૬ પછી તેણે એક ગાડું કેટલા એક ખળો તથા માર્ગ માં ઉપચાર
* આ બ્લેાક કઇંક અસ ંબદ્ધ હોય તેમ લાગે છે.
( ૧૭૭ )
ર
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org