________________
પ્રસ્તાવ ૪
આ
કરવામાં તત્પર રહે તેવા પુરુષાને કુમારસેના ગામ તરફ માકલી દીધા. ૧૧૭ પાતાક મત્રી લાખ’ડથી જડેલા મજબૂત અને વિશાળ તે ગાડાતે જોઇને જાણે મેાટા એક રથ આવ્યેા હાય તેમ માનીને અત્યંત આનંદ પામ્યા. ૧૧૮ પછી તે ગાડામાં તેઓએ શિલાપાટને જેવી ચઢાવી કે તુરતજ તે (ગાડું) જાણે જીણુ હાય તેમ ભાંગીને ભુક્કો થઇ ગયું.૧૧૯ તે જોઇ મંત્રી ખેદ પામ્યા. તેણે ફરીથી ખીજાં એક મજબૂત ગાડું સમરિસંહ પાસેથી મંગાવી લીધું.૧૨૦ અને તે ગાડામાં પણ પેલી શિલા જેવી ચઢાવી કે તુરતજ તે પણ ભાંગી પડયુ. અથવા ખરૂં છે કે દેવના ભાર ઉપાડવાને ક્રાણુ સમર્થ થાય? ૧૨૧તે પછી ફરીથી મંત્રીએ માણસે મોકલીને સમરિસંહને વાત જણાવી અને તેણે પણ “ નહિ કંટાળવું તે લક્ષ્મીનું મૂળ છે એમ માનીને ખીજું ગાડું મેકલી આપ્યું. ૧૨૨ પશુ એ ગાડાનીચે એજ દશા થઈ. જેથી ચિંતાતુર થઇ મંત્રીએ માણસ મેકલીને સમરિસંહને ખબર આપી. ૨૩ ત્યારે એ વૃત્તાંત જાણીને સમરસિંહ ચિંતારૂપ લતાની જાળમાં સપડાયા અને વ્યાકુળ થયા, ૧૨૪ તેને ચિંતા થવા લાગી કે સર્વ પ્રદેશેામાં ઘણા તપાસ કરીને જે જે દુર્લભ ગાડાં સવે જ્યારે ભાંગી પડથા, ત્યારે હવે બીજું ગાડું ( જે ન ભાંગે તેવું હેાય તે ) કયાંથી મેળવવું ? ૧૨૫ આ શિલા મોટા રથમાં આવતી નથી, ગાડાંઓમાં આવતી નથી તેમ પુરુષાની ખાંધ ઉપર પણ આવતી નથી, તેા પછી મારા પિતાનેા મનેરથ ક્રમ સફળ થશે? ’૧૨૬ આ રીતે સાધુ સમરસિંહુ ચિંતારૂપી સમુદ્રમાં ડુબકાં ખાતા હતા, અને તેમાં ડૂબી જવાનાા જાણે ભય લાગ્યા હાય તેમ, તેના નેત્રમાંથી નિદ્રા પણ ચાલી ગઇ.૧૨૭ પછી તેનું ચિત્ત ચિંતાને લીધે અત્યંત વ્યાકુળ બની ગયું ત્યારે શાસનદેવીએ પ્રત્યક્ષ
મેળવ્યાં હતાં. તે
( ૧૦૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org