SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ નામના તીમાં જઇ પહોંચ્યા.૩૨૯ ત્યાં શ્રીયાનાથ ભગવાન ઉંચે પ્રતિમાના સ્વરૂપે રહ્યા છે, અને આ કળિયુગમાં પણ ધરણેન્દ્ર તેમના ચરણની સેવા કરી રહ્યો છે.૩૦ પૂર્વે એ ભગવાનને દેવની આજ્ઞાથી એક કારીગરે આંખે પાટા બાંધીને માત્ર એકજ રાત્રિમાં ઘડી કાઢવા છે.૩૩૧ વળી શ્રીનાગેન્દ્રગચ્છના અધીશ્વર શ્રીમાન જૈવેન્દ્રસરિએ પાતાની મંત્રશક્તિથી સ` અભીષ્ટ સામગ્રી સંપાદન કરીને તેમની પ્રતિષ્ઠા કરી છે.૩૭૨ અને તે ઉપરાંત તેજ દેવેન્દ્રસ રિએ સમેતશિખર પર્વત ઉપરથી પેાતાની મંત્રશક્તિવડે વીશ તી નાયકાને આણ્યા છે અને તેમાંના ત્રણ કાંતિપુરીમાં રહેલા છે.૩૭૩ તેજ દિવસથી આરંભીને દેવેન્દ્રસૂરિએ એ ઉત્તમ તીની સ્થાપના કરી છે કે જે તી દેવના પ્રભાવને લીધે મનુષ્યેાનાં સર્વ વાંછિ તને પૂર્ણ કરનારૂં છે. ૩૪ સાધુ દેશલે એ તી માં સ્નાત્ર, મહાપૂજા, મહાત્સવ તથા મહાધ્વજ આદિ સર્વ કર્મ થયા પછી તેની આરતિ ઉતારી.૩૩૫ વળી તે સ્થળે અન્નસત્રમાં પ્રાણીઓને થેચ્છિત ભાજન આપ્યાં અને સમરસિંહે ગવૈયાએ તથા સ્તુતિપાઠફ્રાને સુવર્ણના અલંકારા અને વચ્ચે અણુ કર્યા.૩૩૬ તે પછી એક અઠ્ઠાઇ ઉત્સવ કરીને દેશલે સધ સાથે પ્રયાણ કર્યું અને અનુક્રમે તે, શ્રીક્ષેત્રપુર (સરખેજ) જ પ`ોંચ્યા.૩૭માં પણ અતિભક્તિપૂર્વક અરિુત ભગવાનેાની પ્રતિમા પૂજીને તથા મોટા મહીમા પ્રાપ્ત કરીને તે ધવલક નગર (ધેાળકા) ગયા.૭૩૮ ત્યાં ત્યાં સવ ગામ-નગરમાં તે ચૈત્યપરિપાટી કર્યે જતા હતા અને મહાધ્વજા-પૂજા આદિથી પુણ્યા પાર્જન કરતા હતા.૩૩૯ એમ કરતાં કરતાં અનુક્રમે સધતિ દેશલ, જેને વૈભવ સ્વર્ગીપતિ ઈન્દ્રની સમાન હતા અને જે પાપરહિત હતા તે પીપરાળી નામના ગામમાં આવ્યા, ત્યાં પ્રાણીઓના પુણ્યસત્ર સમાન શ્રીશત્રુ ંજય પર્વતને જોઇને તે જાણે અમૃતમાં મગ્ન થયા હાય તેા જણાવા લાગ્યા. ૩૪૧ તેણે ચતુર્વિધ સંધની સાથે જયંત ( ૧૯૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy