________________
સમરસિંહને તિલંગ દશનો અધિકાર
૨૩૪ અને ઉરંગલ નામના નગરમાં જિનદેરાસરે બંધાવીને જિનશાસનનું સામ્રાજ્ય એકછત્ર તેણે કર્યું. ૩૩૫ પરનારીસહોદર સમરસિંહે તૈલંગદેશનો સ્વામી થઈને પણ સર્વને ઉપકાર કરવામાં જ પિતાની પ્રભુતા માનીને પોતાના પૂર્વજોને દીપાવ્યા હતા. ૩૩૬ તેની ભાગ્યસંપત્તિ જન્મથી આરંભીને જ પ્રતિદિન અધિકાધિક ઉન્નત થયે જતી હતી અને તેથી જ જિનશાસનમાં તે ચક્રવર્તી સમાન થઈ શકો હતે. ઉ૩૭ વળી તે સમરસિંહ અત્યંત સાત્ત્વિક હતો, જેથી પૃથ્વીપર સમગ્ર મનુષ્યના ચિત્તને આનંદદાયક થઈને તેઓના હૃદયમાં વસી રહ્યો હતો. ૩૩૮ તેણે તૈલંગ દેશનું નીતિથી રક્ષણ કરીને શ્રીરામચંદ્રની સમાનતા સંપાદન કરી હતી, સુપાત્રને નિરંતર અતુલ દાન આપીને કર્ણની તુલના પ્રાપ્ત હતી અને સર્વ જીવોને રક્ષણ આપી જીમૂતવાહનની સમાનતા મેળવી હતી. આ રીતે બીજા ભરતરાજા સમાન તે સમરસિંહના વખાણ કરવાને કાણુ સમર્થ છે ૩૪૯ કલિયુગના સમયમાં પણ પૃથ્વીમાં એ પ્રમાણે સત્યયુગ પ્રવર્તાવીને સમરસિંહ સ્વર્ગમાં પણ સત્યયુગ પ્રવર્તાવવા માટે ત્યાં ચાલ્યો ગયો.૩૪ જે કે પૂર્વકાળમાં પણ ભરતરાજા વગેરે અનેક પુરુષો શત્રુંજયને ઉદ્ધાર કરનારા થઈ ગયા છે, પણ તેમાં કંઈ આશ્ચર્ય ગણાય નહિ. કેમકે તેઓ જે સમયે જમ્યા હતા તે સમય પવિત્ર અને સુખમય સત્યયુગ હતો, વળી તે પુરુષો પણ પોતે રાજા હેઇને મટા શ્રીમત હતા; પણ આ વિષમ કાળમાં સાધુ સમરસિંહ, કે જે માત્ર વણિક જાતિમાંજ ઉત્પન્ન થયો હતો છતાં પણ તેણે શત્રુદ્ધાર વગેરે અદ્દભુત કમ ર્યા (એજ આશ્ચર્ય ગણાય) અને તેથી તેને કેની ઉપમા આપીને વર્ણવી શકાય ?
એ પ્રમાણે શ્રીવિમલાચળના અલંકારરૂ૫ ૩૪ ભગવાન આદિજિનેશ્વરના ઉદ્ધારક સાધુ દેશલનું આ ચરિત્ર અમુક અ૫ અંશમાંજ
( ૨૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org