________________
સમરસિંહને તિલગ દેશને અધિકાર માત્ર વિનોદની ખાતર મેં જણાવ્યું છે. ૩૪૨ શ્રીગુચક્રવતી શ્રીસિ. હરિ કે જેઓ શત્રુંજય ઉપરના તીર્થનાથની પ્રતિષ્ઠાવિધિ કરવામાં અગ્રેસર હતા, તેમના શિષ્ય કક્કરિએ આ ચરિત્ર રચ્યું છે. ૩૪૩ વિક્રમ સંવત ૧૩૯૩ માં કાંજરેટ નામના નગરમાં (રહીને) શ્રીમાન કસૂરિએ આ પ્રબંધની રચના કરી છે. ૩૪૪ આ ગ્રંથ લખવામાં મુનિકલશ સાધુએ પોતાનું હિત ઇચ્છીને ગુરુને નિત્ય સહાય કરી છે. ૩૪૫ જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર પ્રકાશ્યા કરે અને પૃથ્વી પર મેરુ પર્વત સ્થિતિ કરે ત્યાં સુધી આ પ્રબંધ સત્પમાં માનપાત્ર થાઓ ૩૪૬
પંચમ પ્રસ્તાવ સમાપ્ત
સુધારા વધારે ચતુર્થ પ્રસ્તાવમાં ૩૧૬ અને ૩૧૭ ના શ્લોકની વચ્ચેનો આ શ્લોક રહી ગયો છે–
ઢા સંતુ, (૩) શરમાશ્વેશ્ચઢપુરમી:
दीशन्तीवते भव्यानां धर्मस्य त्वरिता गतिः ॥ પ્રસ્તાવનાના ૨૩ મા પેજની ૯ મી પંક્તિ “બલાનક મંડપમાં રહેલા સિંહને પણ ઉદ્ધાર કરાવ્યા છે. આ પ્રમાણે છે, તેને બદલે “ત્રિભુવનસિંહે બલાનક મંડપનો ઉદ્ધાર કરાવ્યું છે એ પ્રમાણે સુધારો.
(૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org