________________
પ્રસ્તાવ ૫
સમરસિંહૈ, ત્યાં રહીને કાઇ એક ગાયન કરનારાને માત્ર એકજ ગાયનના ઇનામ તરીકે એક હજાર રૂપીઆ અણુ કર્યા હતા. ૩૨૩ સમરસ હતા કાર્યા
ત્યાર પછી શ્રીમાન તુન્નુદ્દીનની રાજ્યલક્ષ્મીને તિલક સમાન ગ્યાસુદ્દીન નામના બાદશાહ થયેા.૨૨ તેણે અત્યંત પ્રેમથી સાધુ સમસિંહને ઘણુ` માન આપ્યું હતું અને અલપખાનની પેઠેજ ધણું સન્માન કરીને પેાતાના પુત્ર તરીકે તેને સ્વીકાર્યાં ૨૫ બુદ્ધિમાન સમરસિંહ ત્યાં રહીને, સુલતાનના કેદી થયેલા પાંડુ દેશના વીરવલ્લભ નામના રાજાને છેડાવ્યા હતા, અને તેને તેના દેશમાં ફરી રાજ્યાસને બેસાડીને ‘રાજસ’સ્થાપનાચા'' એવું બિરુદ (ઇલ્કાબ) પ્રાપ્ત કર્યું હતું. ૩૨૬-૩૨૭ ધર્મવીર સમરસિંહૈ, બાદશાહના ધણુા માનને લીધે નેમિનાથ ભગવાનની જન્મભૂમિ મથુરામાં તથા હસ્તિનાપુર નગરના સંધ કાઢીને અનેક સંધ પુરુષા સહિત શ્રીજિનપ્રભસૂરિ સાથે તીર્થ યાત્રા કરી હતી. અને એ રીતે પેાતે સંધપતિ થયા હતા. ૩૨૮-૩૨૯
સમરસ હુને તિલંગ દેશને અધિકાર
( તે પછી તૈલંગ દેશમાં સુખા તરીકે રહેલા ) ગ્યાસુદીનના પુત્ર ઉલ્લખાન,કે જેને પેાતાના પિતા તરફથી ધણું માન મળતું હતું તેને સમરસિંહૈ આશ્રય કર્યો.૩૩૦ એટલે ઉલ્લેખાને પણ ‘સમરિસંહ મારા ભાઈ છે અને વિશ્વાસપાત્ર છે' એમ. માનીને તેને તલંગદેશના અધિપતિ બનાવ્યા. ૩૩૧ ત્યારે સમરિસ હું પણ પાતે નિષ્પાપ બુદ્ધિવાળા હાઇને તુર્ક લેાકેાના કેદી તરીકે પકડાયલાં અગીઆર લાખ મનુષ્યાને છેડાવ્યા. ૩૩૨ અનેક રાજાએ, રાણાઓ અને વ્યવહારીઓ ઉપર તેણે ધણા ઉપકાર કર્યાં તેમજ સ` દેશેામાંથી આવેલા શ્રાવકાને પણ કુટુંબની સાથે ત્યાં વસાવ્યા
( ૨૩૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org