________________
ભક્તિ અને મન્ને ભાઈ ઉપરના પ્રેમવડે સમરસિદ્ધ અત્યંત ખુશ થયા અને અત્યંત ઉત્કંઠિત હૃદયે સંઘસહિત એક યેાજન સુધી તેની સામેા ગયા.સમરસિંહ પેાતાના બન્ને ભાઇને મળ્યા અને તેએને ગાઢ આલિંગન કરી પ્રણામ કર્યાં. લેાકેા તેનું મહત્વ અને ભક્તિ જોઇ વિસ્મિત થયા. તે બન્ને ભાઇએ પણ સમરસિ ંહને ભેટી આનંદિત થયા. સંઘમાં જે જે આચાર્યાં હતા તેને સમરસિદ્ધે ભક્તિપૂર્વક વંદન કર્યું. ખંભાતથી પાતાક મન્ત્રીના ભાઈ સાંગણુ, સંઘવી લાલા, શ્રાવકેાત્તમ સિદ્ધભટ અને વસ્તુપાલના વંશને દીપાવનાર મીજલશ્રેષ્ઠી પણુ સંઘમાં આવ્યા હતા. તે સિવાય મદન, માલ્હાક અને રત્નસિંહાદિ અસંખ્ય શ્રાવકે। પણ સાથે સંઘમાં હતા. સમરસિંહ તે બધા શ્રાવકાને યથાયેાગ્ય સત્કાર કરી પેાતાના બંધુએ અને સંઘસહિત મહાત્સવપૂર્વક સંઘના પડાવને સ્થાને આવ્યા. ત્યાં બન્ને ભાઈ એએ દેશલને ભક્તિપૂર્વક પ્રણામ કર્યાં. અને પુત્રાના આવવાથી સંઘપતિ દેશલનું ચિત્ત આનંદમાં મગ્ન થયું. રાત્રી ત્યાં ગાળી પ્રાતઃકાળે દેશલ સોંઘસહિત શત્રુ ંજય ઉપર ચઢવાને તૈયાર થઈ ગયા.
પંચમ પ્રસ્તાવ.
પ્રાતઃકાળે પાલીતાણા શહેરના પાર્શ્વ જિન અને તીર્થાધિપતિ મહાવીરસ્વામીને પ્રણામ કરીને દેશલ સંઘસહિત શત્રુ ંજય પર્વતની પાસે ગયા અને ત્યાં રહેલા નેમિનાથને પૂજી શ્રીસિદ્ધસેનસૂરિને હાથને ટેકા આપી દેશલે ગિરિરાજ ઉપર ચઢવાને
સંધ સહિત દેશવનું શત્રુંજય ઉપર ચઢવું.
પ્રારભ કર્યાં.
· અહિં પ્રબન્ધકાર અશેાક, અર્જુન, દેવદાર, આમ્ર,સાગ વગેરે ઝંડે; હારિત, ચકેાર, ચાસ વગેરે પક્ષીઓ અને પાણીના ઝરાઓનું વર્ણન કરે છે. તે ઉપરથી માલુમ પડે છે કે તે સમયે કદાચ
Jain Education International
૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org