SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુજયના ઉદ્ધારનો શિલને નિશ્ચય દેરાસરને ઉહાર કરવાને બહાને મંત્રીશ્વર વાટે પિતાના પૂર્વ ને ઉદ્ધાર કર્યો હતો. ર૪છ એ ઉદ્ધારમાં અત્યંત આનંદને લીધે મુકુલ મેજા ચિત્તથી સંત્રી દ્વારøટે બે કરેને સત્તાણું લાખ દ્રવ્યનું ખર્ચ કર્યું હતું. ૨૪૮ એ પ્રમાણે શત્રુંજયના પ્રાસાદના ઉદ્ધારરૂપ મહોત્સવને કરીને વાર ધર્મકાર્ય તથા રાજકાર્ય કરવા લાગ્યા. કિ આ રીતે એ મહાતીર્થમાં વાટ પાંચમે ઉદ્ધારક રુઈ છે. બસ, આ પાંચ વર્ણોદ્ધારકે પૃથ્વી પર પ્રખ્યાત થયા છે. ૨૫૦ માટે હે દેશલ! આ શત્રુંજય પર્વત જ્યાંસુધી હયાત છે ત્યાં સુધી કંઈ પણ બગડયું નથી. માત્ર તીર્થને ઉદ્ધાર કરનાર જ શોધી કાઢવો જોઈએ. ૨૫ શજયના ઉદ્ધારને દેશલને નિશ્ચય. ગુરુનાં એ વચન સાંભળી દેશલ બે હાથ જોડીને બેલ્યો કે આ પર્વત આવું મહાન તીર્થ છે એમ તે મેં હમણાં જ જાણ્યું, માટે હે પ્રભુ! હું પિતજ તીર્થને ઉદ્ધાર કરાવીશ, કેમકે હમણું મારી પાસે સમગ્ર સામગ્રી છે. ૨૫૨-૫૩ ભુજાબળ, ધનબળ, પુત્રબળ, મિત્રબળ, રાજબળ અને ઉત્તમ દાનશકિત-આ રીતે સર્વ શક્તિ છે, તે પણ આપનું જો કૃપાબળ અને સહાયકર્તા થાય તે, હું આ તીર્થને ઉદ્ધાર કરાવું. ૨૫૪–૨૫૫ તે સમયે શ્રીસિદસરિએ પણ કહ્યું કે, ધર્મકાર્યમાં ગુસ્ની કૃપા સર્વદા સહાય કરવાને તત્પર હોય છે. ૨૫૬ માટે હે દેશલ ! તું આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવ. કેમકે આ જગપ્રસિદ્ધ કહેવત છે કે, ધર્મની ગતિ સત્વર હોય છે—ધર્મનાં કાર્ય તુરતજ કરવાં જોઈએ. ૨૫૭ તે પછી સાધુસત્તમ દેશલ ગુરુની કૃપા સંપાદન કરીને પોતાને ઘેર ગયો અને પિતાની તે મનોકામના તેણે સમરસિંહ આગળ નિવેદન કરી. ૨૫૮ સમર પણ કાનને અમૃત જેવું તે પિતાનું વચન સાંભળી તુરતજ અત્યંત પ્રસંન્ન થયા. ૨૫૯ તેણે વિનતિ કરી કે, હે પિતા! તમે મને સત્વર (૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy