________________
ધનદેવનું દૃષ્ટાંત,
ભળી શ્રેષ્ઠીએ કહ્યું “હે દેવ ! તે પુરુષ પુણ્યાત્માજ હોઈ શકે, કે જે પાપ કરીને તેને માટે પશ્ચાત્તાપ કરે છે; પણ પાપી પુરુષ તે પાપકર્મ કરીને, સિંહના શિકાર કરનારાની પેઠે ઉલટા આનંદ પામે છે,૯૧ માટે હે દેવ ! તમે તે પુણ્યાત્મા છે અને ધર્માચરણને માટે યાગ્ય છે, તેથી હું પ્રભા ! સુવર્ણની પેઠે દયા ધર્મને નિશ્ચય કરી તેના આશ્રય કરો.૯૨
રાજાએ કહ્યું:“ હિંસા મારામાં મારી વંશ પરંપરાથી ચાલી આવેલી છે. અને માંસભક્ષણ પણ પરંપરાથી જ આવેલું છે, જેથી અતિસ્વાદિષ્ટ અને અતિદુર્લભ તે માંસ ભક્ષણના હું કેવી રીતે ત્યાગ કરી શકું ?ૐ શ્રેષ્ઠીએ કહ્યું:—“કાઇ એક રોગ અથવા દારિદ્રશ્ય પેાતાનામાં પેાતાની શપરંપરાથી ઉતરી આવ્યું હોય છતાં, એવા કેાઈ સુખકારી સંયેાગ પ્રાપ્ત થાય ત્યારે, કયા બુદ્ધિમાન પુરુષ તે રોગના કે દારિત્ર્યના ત્યાગ ન કરે? ૯૪ જે પુરુષ પેાતાના કુળક્રમથી આવેલી હિંસાના ત્યાગ કરે છે તે પુણ્યશાળી છે, વળી જેના વંશમાં હિંસા કરાતી હોય તે પુરૂષ પણ શું હિંસાને ત્યાગ ન કરી શકે ?૯૫ જે પુરુષ પાતે શુદ્ધ બુદ્ધિવાળા હોઇને પેાતાના કુળક્રમથી ચાલતી આવેલી હિંસાના ત્યાગ કરે છે તે, ધનદેવની પેઠે પ્રત્યેક જન્મમાં સમૃદ્ધિ પામે છે.''૯૬ તે સાંભળી રાજાએ પૂછ્યું:-“ હું શ્રેષ્ઠી ! તે ધનદેવ કાણુ હતા ? ’’ ત્યારે શ્રૃષ્ટિએમાં શ્રેષ્ઠ તે વેસટે ધનદેવની કથા કહેવા માંડી. ૯૭
ધનદેવનું દૃષ્ટાંત.
આ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામના એક રૂપેરી પર્વત છે. તે પર્વત પૃથ્વીરૂપી સ્રીના કપુરના ચૂર્ણથી ભરેલા સેંથા જાણે હોય તેવો શાલી રહ્યો છે.૯૮ તેનેા વિસ્તાર પાંચસેા યેાજનનેા છે,તેની ઉંચાઈ પચીસ યાજન છે અને તેના બન્ને તરફના છેડા પૂર્વી તથા પશ્ચિમ
( ૧૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org