________________
પ્રસ્તાવ ૪
કેમકે કલિકાળ એ ધર્મને સદા વૈરી જ છે. – આ તીર્થમાં તીર્થનાયકને ઉચ્છેદ થતાં શ્રાવકાના સર્વ ધર્મો પણ પૃથ્વી પર જાણે અસ્ત થયા હોય તેમ જણાય છે.પ તમે વિચાર કરે કે આવા તીર્થનો જે વિચછેદ થાય તો દ્રવ્યસ્તવના અધિકારી ભાવયુક્ત શ્રાવકે દ્રવ્ય સ્તવનું આરાધન કેવી રીતે કરશે?૬ શાસ્ત્ર કહે છે કે ધર્મના ચાર પ્રકારમાં ભાવનાનું મુખ્ય સ્થાન છે, અને તેના કરતાં મેક્ષરૂપ વૃક્ષને વૃદ્ધિ પમાડવામાં જળસમાન પ્રભાવના વધારે શ્રેષ્ઠ છે. આ પ્રભાવના યાત્રામાં થઈ શકે છે અને યાત્રા જે તીર્થનાયક હેય તે જ સંભવે છે, માટે સંધ મને અનુજ્ઞા આપે તે હું આ તીર્થ ઉપર તીર્થનાયકની પ્રતિષ્ઠા કરાવું.૮ મંત્રી વસ્તુપાલે મંમાણુ ખાણુથી જે એક શિલા આણેલી છે તે હાલમાં એક ભેંયરામાં અખંડ પડી રહી છે અને તે શિલાને મંત્રીએ સંધના રક્ષણ તળેજ મૂકી છે, માટે જે સંઘની આશા હોય તો તે શિલામાંથી એક મૂળનાયકની પ્રતિમા હું ઘડાવું અથવા બીજી ફલહી મંગાવી ઘડાવું. ?”—૧૦
સમરસિંહના એ વચન ઉપર આચાર્ય મહારાજેએ તથા સંધપતિ શ્રાવકેએ પણ મહેમાંહે પ્રથમ વિચારૂ ચલાવ્યો અને પછી તેઓએ આ પ્રમાણે કહ્યું –“હે સાધુ સમરસિંહ! આજકાલ કળિકાળની ભયંકર ઉષ્ણતાથી આ સમગ્ર જગત અત્યંત તપી રહ્યું છે-સંતાપ પામી રહ્યું છે, પણું તેમાં તું એકજ અમૃતના એક તળાવ જે શોભે છે. કેમકે આ કળિયુગના દાનવ સૈથિી જે દેવેને વિનાશ વેર્યો છે અને જેઓ ગતપ્રાણ થયાં છે તેઓને પણું પેતાની શક્તિથી સજીવન કરવાને તુ ઇરછે છે.૧૩ હે સાધુી આવ હેતુથી જ દેશલે પુણ્યશાળીઓમાં મુખ્ય કહેવાય છે. કેમકે આવા કલિકાળમાં પણું તીર્થના ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા પુત્ર તેને ત્યાં વિરાજે છે. કહે છે તેમ મંમાણુપર્વતની શિલા જે કે છે તે પણ તે કેવળ રન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org