________________
બિંબ મર ફલી મંગાવવી તુલ્ય છે અને મંત્રીએ પૂર્વે પુષ્કળે દ્રવ્યું ખર્ચીને તેને અલી છે. ૧૫ હાલેમાં તે સમય નેલ્થ કે જેથી શ્રીશત્રુંજયનાં મંદિરમાં તેની પ્રતિમા કરાવી પ્રતિષ્ઠા કરી શકાયં કેમકે, કળિકાળ કૃતાંતનાં જેવો દુષ્ટ છે અને તે રત્નનો દૂધક બને છે. માટે તે તો જેમ રાખવામાં આવી છે તેમજ ભલે રહી, (હમણાં તે) આરાસને (આરસપહેણું)ની શિલામાંથીજ નવી પ્રતિમો તૈયાર કરાવે.”૧૭ સંધની એ આના સાંભળીને સમરસિંહે મસ્તકે ઉપર હાથે જોડીને જાણે પોતાના ભાગ્યરૂપી ગ્રહનો દ્વારમાં તોરણ બાંધતો હોય તેમ સંઘ પ્રત્યે કહ્યું કે, “મારે સંઘની આજ્ઞા સર્વથા માન્ય છે, કેમકે જિનેશ્વરને પણ સંધને આદેશ પ્રમાણે હોય છે, તો પછી મારા જેવાને પ્રમાણુ હોય તેમાં શું આશ્ચર્ય છે”? ૧૯
બિબ માટે ફલહી મંગાવવી પછી સંધના તે આદેશ પ્રાપ્ત કરીને તે પિતાને ઘેર ગયો અને દેશલની આગળ તે સર્વ વૃત્તાંત તેણે જણાવ્યો. ૨૦ દેશલે પણ સંધની આજ્ઞા માન્ય કરી, જેથી સમરે આરાસન ખાણમાંથી જિનપ્રતિમા માટે શિલા લાવવા માટે પિતાની આજ્ઞા પાળનારા કેટલા એક પુરુષોને રવાના કર્યો. ૨૧ એ પુરુષો સમરસિંહે લખી આપેલી આરાસનું ખાણુના સ્વામી ઉપરની ગ્ર વિજ્ઞપ્તિ સાથે લઈને તેમજ પુષ્કળ ભેટ લેઈને હર્ષથી તે તરફ ચાલી નીકળ્યા ? તેઓ, ઉત્સાહરૂપ રથમાં બેસી એ દેશના રાજાથી આશ્રિત ત્રિસંગમપુર નામના નગરમાં તત્કાળ જઈ પહોંચ્યા. ૨૩ ત્યાં મહીપાલદેવ નામે રાજા રાજ્ય કરતો હતો, તેણે જન્મથી આરંભીનેજ માંસ, મદિરા કે વિજય (ભાંગ)નું ભક્ષણે કર્યું ન હતું, તેમજ પોતાના દેશમાં પણ તેણે પ્રજમાં તેનો પ્રચાર અટકાવ્યો હતો. ૨૪ તે પોતાના જીવની પેઠે ત્રસ જીવને પણ કદી વધું કરે ન હતો, અને તેના રાજ્યમાં જીવ
(૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org