________________
પ્રસ્તાવ ૪
<<
૨૯
હિંસાના મેધ આપનાર કાઈ મનુષ્ય ટકી શકતા ન હતા. ૫ વળી તેની આજ્ઞાથી રાજ્યમાં કાઇ પણ મનુષ્ય, અકા, પાડા કે જૂ જેવા હલકા પ્રાણીનેા પણ વધ કરી શકતું ન હતું, અને ( માંકડના નાશ કરવા માટે ) ગાદડાં-ગાદલાંને પણ તાપમાં રાખી શકતું ન હતું. ૨૬ તેના રાજ્યમાં જુગાર રમવાને ઠેકાણે પણ પાસા ખેલનારા જુગારીઓ હું આને મારૂં છું” આવી વાણી કદી ખેાલી શકતા ન હતા ( તા પછી પ્રજાએમાં તેા એવી વાણી હેાયજ કયાંથી?) તેના ઘેાડાએ પણ હમેશાં ગાળેલું પાણી પીતા હતા, માત્ર કેટલા એક સાધુએજ પાંચ છ (રાગાદિ કષાયા)ના નાશ કરનારા હતા. અર્થાત્ તેના રાજ્યમાં અહિંસાનુંજ પ્રાધાન્ય હતું અને સાધુઓ પણ ચારિત્ર્યવાન હતા. વળી તે રાજા દિવસમાં સદા એક વખતજ ભાજન કરતા હતા, તે શૈવધર્મી હતા છતાં પણુ તેની બુદ્ધિ જૈનધમ માં દ હતી. ૨૯ તે પેાતાની પ્રજાનું એવા પ્રકારે પાલન કરતા હતા કે જેથી તેની ખ્યાતિ આ નવે કુમારપાળ છે ” એવી જગતમાં પ્રસિદ્ધ થઈ હતી.૩૦ એના મુખ્ય મંત્રી સમુદ્રના જેવા ગંભીર પ્રકૃતિવાળા હતા. તેનું નામ પાતાક હતું. માત્ર આશ્ચય એજ હતું કે સમુદ્ર જેમ દોષાકર (ચંદ્રમા) ઉપર પ્રીતિ રાખનારા છે તેમ એ મ`ત્રી દાષાકર ( દોષાના સમુદાય) ઉપર પ્રીતિ રાખનારા ન હતા.૩૧ સમરસિંહૈ મોકલેલાં માણસા વિજ્ઞપ્તિ તથા ભેટાં સાથે લઇને શ્રીમહીપાલદેવને મળવા માટે ગયા. ૨ તેઓએ રાણા મહીપાલદેવની આગળ જઇને પ્રણામ કર્યાં અને ભેટ અપણુ કરીને સમરસિદ્ધના વિજ્ઞપ્તિપત્ર પણ નિવેદન કર્યાં. તુરતજ રાણાશ્રીની આજ્ઞાથી મુખ્ય મંત્રીએ વિજ્ઞપ્તિપત્ર હાથમાં લીધા અને ઉચ્ચ સ્વરે વાંચી સંભળાવ્યા. તે પછી શ્રીમહીપાલરાએ તે પત્રના અર્થ જાણીને પેાતાને ઈન્દ્રની લક્ષ્મી પ્રાપ્ત
'
એટલે
( ૧૭૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org