________________
વેસટના અહિંસાવિષયક ઉપદેશ.
एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा || एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर" ! ||८०|| માત્ર એકજ પ્રાણીને અભયદક્ષિણા—વિતદાન આપવું તે, એક હજાર બ્રાહ્મણેાને શણગારેલી એક હજાર ગાયાના દાન આપવા કરતાં પણ શ્રેષ્ઠ છે. ૯ હું યુધિષ્ઠિર ! એક તરફ્ સુવર્ણના મેરુ પર્વતનું દાન અપાય, બીજી તરફ પુષ્કળ રત્નાવાળી પૃથ્વીનું દાન અપાય અને ત્રીજી તરફ માત્ર એક જીવતનું દાન અપાય તેપણુ તેની તુલના પ્રથમનાં એ દાના કદી કરી શકે નહિ—અર્થાત્ સુવહુંના મેરુના દાન કરતાં તથા બહુરત્ના પૃથ્વીના દાન કરતાં પણ માત્ર એક જીવિતનું દાન વધારે શ્રેષ્ઠ છે.૮°
શૈવ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેઃ—
શ્ર્વરો નીચાચા પ્રવિદો મળવાનેતિ ॥ તસ્માત્ સર્જન મૃત્તનિ માનચેન્નાપમાનચેસ્ ” . ||૮||
,
ભગવાન ઇશ્વર—શંકર પાતે, પ્રાણીમાત્રમાં જીવસ્વરૂપે પ્રવેશ કરીને રહ્યા છે, માટે સર્વ પ્રાણીઓને માન આપવું, પણ કાઇનું અપમાન કરવું નહિ. ( તે! પછી હિંસા તે કેમ થઇ શકે?) ૮૧ કૌલશાસ્ત્ર ( વામમાર્ગીય શાસ્ત્ર ) માં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કેઃ—
" अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः ॥ સર્વતૃતવ્યાપુષ્પ માત્રપુષ્પ ચતુર્થમ્ ॥ ૮૨ ॥ पञ्चमं तु क्षमापुष्पं षष्ठं क्रोधविवर्जनम् ॥ सप्तमं ज्ञानपुष्पं तु ध्यानपुष्पमथाष्टमम् ॥ ८३ ॥ इत्येवमष्टाभिः पुष्पैः पूजयेत् त्रिपुरां सदा ॥ તસ્ય જ્ઞાન ચ મોક્ષજ્જ રૂત્યેનું એવોત્રીત “ ! ૮૪।।
( ૧૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org