________________
પ્રસ્તાવ ૩
સુલતાન અલાઉદીન. तदा तत्र सुरत्राणोऽलावदीनो नदीनवत् ।। उद्वेल्लद्वाजिकल्लोलोर्वराव्यापी नृपोऽभवत् ॥ ५ ॥
તે સમયે એ પાટણનગરમાં, સમુદ્રની પેઠે ઉછળતા ઘોડાઓ રૂપી તરંગથી પૃથ્વીમાં વ્યાપ્ત થયેલો સુલતાન અલાદ્દીન નામને રાજા હતા. જેણે દેવગિરિમાં જઈને ત્યાંના રાજાને કેદ કર્યો હતો અને પછી તે જ રાજાને પિતાના જયસ્તંભની પેઠે ત્યાં (રાજા તરીકે) સ્થાપ્યો હતો. વળી તેણે સપાદલક્ષ દેશના અધિપતિ અને અભિમાની એવા વીર હમીર રાજાને વધ કરીને તેનું સર્વસ્વ લઈ લીધું હતું. શ્રીચિત્રકૂટ દુર્ગના રાજાને પણ કેદ પકડીને તેણે તેનું ધન લઈ લીધું હતું અને ગળે બાંધેલા વાનરની પેઠે તે રાજાને નગરે નગરે ભમાવ્યો હતો કે ગૂજરાત દેશને રાજા કર્ણ પણ જેના પ્રતા
( ૧૩૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org